• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

દુનિયાનું પહેલું એવું ગણેશ મંદિર કે જ્યાં વિરાજમાન છે ગણપતિ બાપ્પાનો સંપૂર્ણ પરિવાર

in Religion
દુનિયાનું પહેલું એવું ગણેશ મંદિર કે જ્યાં વિરાજમાન છે ગણપતિ બાપ્પાનો સંપૂર્ણ પરિવાર

એવું કહેવાય છે કે આ મંદિર વિશ્વનું પહેલું ગણેશ મંદિર છે. અહીં ભગવાન શ્રી ગણેશની ત્રિનેત્રવાળી મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાં જોવા મળતી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ભગવાન શ્રી ગણેશનું આ મંદિર સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોરમાં આવેલું છે.

ભગવાન શ્રી ગણેશનું આ મંદિર 1579 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં દરરોજ હજારોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી પત્ર આવે છે. જે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તે લોકો પ્રથમ આમંત્રણ ગણેશજીના આ મંદિરે મોકલાવે છે. આ સિવાય જે લોકોને પરેશાની હોય તે લોકો પણ અહીં પોતાની સમસ્યા દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશને પત્ર મોકલે છે.

આ ગણેશ મંદિરનું નિર્માણ મહારાજા હમ્મીરદેવ ચૌહાણે કરાવ્યું હતું. ભારતમાં સ્વયંભૂ ગણેશજીના કુલ ચાર મંદિર છે જે પૈકી રણથંભોરમાં આવેલું આ મંદિર પ્રથમ છે. ત્રિનેત્રવાળા આ ગણેશજીનો ઉલ્લેખ રામાયણ કાળ અને દ્વાપર યુગમાં પણ જોવા મળે છે.

સમગ્ર દુનિયામાં ભગવાન શ્રી ગણેશનું આ એકમાત્ર મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ તેમના સંપૂર્ણ પરિવાર સાથે વિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના જયપુરથી આશરે 142 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર રાજસ્થાનના પ્રસિદ્ધ રણથંભોર ટાઈગર રિઝર્વ્ડ એરિયામાં આવેલું છે. આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ અમદાવાદથી 700 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં પહોંચતા આશરે 13 કલાકનો સમય લાગે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા
Religion

શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા

આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ
Religion

આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ

આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે
Religion

આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે

તમે પણ તમારા ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતાની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો…
Religion

તમે પણ તમારા ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતાની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: