ભારતીય જનતા પાર્ટી(BJP)ના પદ્દાધિકારીઓની નવી ટીમની જાહેરાત આજે કરવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા(JP Nadda)એ થોડા સમય પહેલા જ આ અંગે માહિતી આપી...
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.09 સપ્ટેમ્બર 2020, બુધવાર ગુજરાત સરકારે ૨૧મી સપ્ટેમ્બરથી ૨૫મી સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસ માટે ચોમાસું સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. આ સત્રમાં...
ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ફેસબુક પર એક લેખને લઇને આમને સામને આવી ગયા છે. જેમાં ભારત પર ‘ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ અને કાર્યકરોની નફરતની વાણીને...
અમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી ઉમાબેન ગાંધીનો રિપોર્ટ પોઝિટીવ આવતા SVPમાં સારવાર માટે દાખલ કરાવામાં આવ્યા છે.મણિનગરના ગુરુજી ઓવરબિજના છેડે તુલસીકુંજ સોસાયટીમાં રહેતા મહિલા...
ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની ૩૨૦ એકરજમીન પોતાની સત્તાનો દુરુપયોગ કરી અન્ય વ્યકિતઓના નામે કરી દેવાનું કૌભાંડ આચરાયું હતું. વર્ષ ૨૦૧૫-૧૬થી શરૂ થયેલા આ...