• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

શ્વાસ લેવામાં તકલીફ થતાં અમિત શાહને ફરીથી AIIMSમાં દાખલ કરાયા

in India
શ્વાસ લેવામાં તકલીફ થતાં અમિત શાહને ફરીથી AIIMSમાં દાખલ કરાયા

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને ફરી એકવાર શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)માં દાખલ કરાયા છે. જણાવી દઈએ કે શાહને 15 દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જોકે, ફરીથી તબિયત લથડતાં શનિવારે મોડીરાત્રે તેમને AIIMSમાં દાખલ કરાયા હોવાનું અનેક સૂત્રોએ IANSને જણાવ્યું છે.

અમિત શાહને AIIMSના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ કરાયા
જોકે, હોસ્પિટલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું છે કે શાહને શનિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને કાર્ડિયો ન્યૂરો (CN) ટાવરમાં રાખવામાં આવ્યા છે, જે વીવીઆઈપી માટે રીઝર્વ ફેસિલિટી છે. શાહ એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાની દેખરેખમાં સારવાર હેઠળ છે. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

શ્વાસમાં લેવામાં તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું
ભૂતકાળમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થવા છતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આરોગ્યની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને ફરી એક વખત દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી તેમને શ્વસનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ તેમને કોરોનાથી સ્વસ્થ થયા પછી પોસ્ટ-કોવિડ સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 31 ઓગસ્ટે તેમને રજા આપવામાં આવી હતી.

અગાઉ 2 ઓગસ્ટના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
2 ઓગસ્ટના રોજ અમિત શાહનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. 14 ઓગસ્ટના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે, પોસ્ટ કોવિડ સિન્ડ્રોમની સારવાર માટે તેઓને ફરીથી 18 ઓગસ્ટના રોજ ફરીથી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે શ્વાસ લેવામાં પડતી સમસ્યાઓની પણ ફરિયાદ કરી હતી.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: