• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

સવારે પથારીમાંથી ઉઠીને કરો આ બે કામ, ઘરમાં ધન વધવાની સાથે જીવો ત્યા સુધી સ્વાસ્થ્ય સારું રહેશે

in Religion
સવારે પથારીમાંથી ઉઠીને કરો આ બે કામ, ઘરમાં ધન વધવાની સાથે જીવો ત્યા સુધી સ્વાસ્થ્ય સારું રહેશે

આજે આપણે વાત કરીશું આપણી જૂની સંસ્કૃતિ વિષે જે આપણા શરીરમાટે ખુબજ ફાયદાકારક થાય છે. આજે આપણે વાત કરીશું જે આપણા પૂર્વજો રોજ સવારે ઉઠીને કરતા હતા પણ અત્યારના ઘણા ઓછા લોકો આ વસ્તુ સવારે ઉઠીને કરે છે.

આપણે વાત કરીએ આપણી સંસ્કૃતિ વિષે તો તેમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે, ઘણા બધા શ્લોક કહેવામાં આવ્યા છે જે આપણા શરીર માટે આપણા માટે ખુબ જ ફાયદાકારક છે. આપણા જીવનમાં ધનનું મહત્વ, સ્વાસ્થ્યનું મહત્વ, વિદ્યાનું મહત્વ શું છે તે તમામ વસ્તુઓ શીખવાડવામાં આવી છે.

અહીંયા તમને જણાવીશું કે સવારે ઉઠીને કયા બે કામ તમારે કરવાના છે. સૌથી પહેલા તો સવારમાં જ્યારે પણ તમે ઉઠો ત્યારે તમારે પથારીની નીચે સૌથી પહેલા ધરતી ઉપર પગ મુકવાનો નથી, પણ તમારે સૌથી પહેલા ધરતી માતાને હાથથી સ્પર્શ એટલે કે ધરતી માતાને વંદન કરીને પછી જ ધરતી પર પગ મુકવાનો છે.

કારણ કે આપણે જે ધરતી ઉપર આખો દિવસ ચાલીએ છીએ, આપણા આખા શરીરનું વજન, આપણે જેટલી પ્રવુતિ આખા દિવસમાં કરીએ છીએ તે બધું વજન ધરતીમાતા જીલે છે. તો સવારે ધરતીમાતાને વંદન કરીને બોલવાનું છે કે ” હે ધરતીમાતા તમે આખો દિવસ જે અમારા શરીરનું વજન સહન કરો છો તે માટે તમને ધન્યવાદ”.

ત્યારબાદ તમારે એક બીજું કામ એ કરવાનું છે કે સવારે ઉઠીને તમારે તમારા બે હાથનું પૂજન કરવાનું છે એટલે કે બે હાથ જોવાના છે અને એક શ્લોક બોલવાનો છે. આ શ્લોક છે “કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ”.

આપણા હાથના આગળના ભાગમાં લક્ષ્મી માતા બિરાજે છે, જે ધનની દેવી છે. તમારા જીવનની અંદર ધનનું ખૂબ મહત્વ છે અને સવારમાં ઉઠીને સૌથી પહેલાં તમારે “કરાગ્રે વસતે” એટલે કે લક્ષ્મીમાતાનું પૂજન કરવું જોઈએ. ત્યારબાદ “કર મધ્યે સરસ્વતી” એટલે સરસ્વતી માતા, જે વિદ્યા ના, જ્ઞાનના દેવી કહેવાય છે તેમનું આપણે પૂજન કરવું જોઈએ.

ત્યારબાદ “કરમૂલે તૂ ગોવિંદ” જે આપણા જીવનનું રક્ષણ કરનાર ગોવિંદા એટલે શ્રીકૃષ્ણનું આપણે નમન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ. “કરમૂલે તૂ ગોવિંદ” જે આપણા જીવનની રક્ષા કરે છે, આપણા સ્વાસ્થ્યની રક્ષા કરે છે. તેવા શ્રી કૃષ્ણ ભગવાનને આપણે પૂજા સવારમાં ઉઠીને એક મિનિટ માટે કરવી જોઈએ.

તો સવારમાં ઉઠીને સૌ પ્રથમ હાથના દર્શન કરવાના છે. ત્યારબાદ ધરતીમાતાને દર્શન કરીને, નમન કરીને પછી જ આપણે પગ નીચે મૂકવાના છે. કારણ કે આપણે સરસ્વતી માતા, લક્ષ્મી માતા, ગોવિંદા અને ધરતીમાતા ના ઋણી છીએ અને તેનું નમન કર્યા બાદ જ આપણે સવારની શરૂઆત કરવી જોઈએ. જેથી આપણા જીવનમાં ધન વધે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: