• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Sarkari Yojana:- આરોગ્ય:ઈ -સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે પણ વાત કરી શકશો

in Sarkari Yojana
Sarkari Yojana:- આરોગ્ય:ઈ -સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે પણ વાત કરી શકશો
  • આ ઇ-સંજીવની OPD એપ દવાખાના-હોસ્પિટલો પરનું દર્દીઓનું ભારણ ઓછું કરશે
  • ગામડામાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરેબેઠાં જ સારવાર મળશે

ગુજરાતમાં દવાખાનાં તથા હોસ્પિટલોમાં દર્દીઓની OPDનું ભારણ ઓછું કરવા તથા લોકોને ફ્રીમાં ઘેરબેઠાં સારવાર મળી રહે તે માટે રાજ્ય વ્યાપી ઈ-સંજીવની મોબાઈલ એપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈ- સંજીવની OPDનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના કાળમાં આ ઈ- સંજીવની OPD દર્દીને સામાન્ય રોગ માટે ઘરેબેઠાં દવાનું પ્રિસ્ક્રિપ્શન આપવા સાથે સરકારી દવાખાના તથા આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે સારવાર આપનારુ ઉત્તમ માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઘરેબેઠાં દવા-સારવાર મેળવવાની આ નવતર પદ્ધતિ કોરોના સંક્રમણ સમયમાં સમયોચિત રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે. હવે આ ઇ-સંજીવની OPDથી આફતને અવસરમાં પલટવાના આપણા સંસ્કાર વધુ ઊજાગર થયા છે.

ઈ સંજીવની એપમાં ટુ-વે વિડીયો કોલીંગની સુવિધા
આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દરદી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ઇ-યુગમાં જેમ નાણાંકીય વ્યવહારો, નગરો-મહાનગરોના ટેક્ષ સહિતની સેવાઓ ઓનલાઇન છે તેમ હવે જન-જનના આરોગ્ય સુખાકારીની આ સેવા પણ એટ વન કલીક ઘર આંગણે મળતી થશે. નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, ગામોમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરેબેઠાં જ સારવાર-નિદાન થઇ શકશે.સારવાર માટે CHC/PHC કે દવાખાને આવવું જ પડે એવી સ્થિતીમાંથી મુકિત મળશે. આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ફોન પર ડાયગ્નોસીસ આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ
Sarkari Yojana

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…
Sarkari Yojana

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…
Sarkari Yojana

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…
Sarkari Yojana

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: