• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Religion:- જે પણ કોઈ કરે છે આ વસ્તુઓનું દાન, તેના ઉપર રહે છે ધનના દેવતા કુબેર ભગવાનના આશીર્વાદ, ક્યારેય નથી આવતી ધનની ખોટ

in Religion
Religion:- જે પણ કોઈ કરે છે આ વસ્તુઓનું દાન, તેના ઉપર રહે છે ધનના દેવતા કુબેર ભગવાનના આશીર્વાદ, ક્યારેય નથી આવતી ધનની ખોટ

દરેક વ્યક્તિને સારું જીવન જીવવા માટે અને મોજ-શોખ પુરા કરવા માટે ધનની જરૂર પડતી હોય છે. જેના માટે ઘણા લોકો તનતોડ મહેનત પણ કરતા હોય છે. છતાં પણ ક્યાંકને ક્યાંક કિસ્મત આપણી સાથે નથી હોતું. જ્યોતિષમાં આ બાબતે કેટલીક વાતો કરવામાં આવી છે, જે આપણે જો જીવનમાં અનુસરીએ તો ધનની ક્યારેય ખોટ નથી રહેતી.

આપણા ધર્મોમાં પણ દાનનો વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. સાચી શ્રદ્ધા અને સાચા મનથી કરવામાં આવેલું દાન હંમેશા સારા ફળ આપે છે. આજે અમે ધનના દેવતા કુબેરને રાજી કરવા માટેના કેટલાક ખાસ દાન વિશે જણાવીશું, જે કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની ખોટ નહિ આવે.

1. કિન્નરોને આપો ચાંદીના સિક્કાનું દાન:
કિન્નરો દાન લેવા માટે મોટાભાગે ઘરે આવતા હોય છે ત્યારે તેમને ચાંદીના સિક્કાનું જો તમે દાન આપો છો તે ઘણી જ સારી બાબત માનવામાં આવે છે. આદાન કરવાથી તમારા જીવન ઉપર ચઢી રહેલા આર્થિક બોજને ઓછા કરવામાં ખુબ જ સહાયતા કરશે.

2. ગરીબને મીઠાઈનું દાન:
જો તમે કોઈ ગરબી વ્યક્તિને મીઠાઈનું દાન અથવા તો કોઈ અનાથ બાળકને ગળ્યું ભોજન કરાવો છો તે તે તમારા કાર્યક્ષેત્રમાં ખુબ જ મોટી પ્રગતિ લાવશે.

3. પશુ પક્ષીને દાન:
પશુ પક્ષીને દાન કરવાથી પણ ખુબ જ લાભ થાય છે. જો તમે કાગડાને દૂધ અને ચોખાથી બનેલી ખીર ખવડાવો છો તો તમને આર્થિક લાભ થશે, ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પણ જીવનમાં ઘણા લાભ થશે.

4. ખાસ તહેવાર પર કરો આ દાન:
કોઈ ખાસ તહેવાર ઉપર નવા કપડાં કે પછી તલના અથવા બૂંદીના લાડુ દાન કરવા પણ ખુબ જ લાભકારક માનવામાં આવે છે. તમે આ વસ્તુઓનું દાન કરો છો તો કુબેર મહારાજની સીધી જ કૃપા તમારા જીવન ઉપર પડશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: