• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Rashifal ૨૨ ડિસેમ્બર : આ મંગળવાર ૪ રાશિઓ માટે વરદાન સાબિત થશે, હનુમાનજી કરશે તમામ મનોકામના પૂરી

in Religion
Rashifal ૨૨ ડિસેમ્બર : આ મંગળવાર ૪ રાશિઓ માટે વરદાન સાબિત થશે, હનુમાનજી કરશે તમામ મનોકામના પૂરી

મેષ રાશિ

તણાવ ઓછો થશે અને ચહેરા પર સ્મિત આવશે. આજે તમે ટીમ વર્કમાં પોતાને સામેલ કરશો અને તપાસ જેવા કામોમાં વ્યસ્ત રહેશો. તમે પોતાના વિચારો પોતાના મિત્રોના આધાર પર બનાવશો. તમે થોડા મૂડી અને થોડા વધારે જ સંવેદનશીલ રહી શકો છો. સામાજિક કાર્યક્રમમાં પણ સામેલ થવાનો અવસર તમને મળી શકે છે. તમારા નિર્ણય તમારા સહકર્મીઓ માટે ફાયદાકારક સાબિત થશે.

વૃષભ રાશિ

આજનો દિવસ રોકાણ કરવા માટે અનુકૂળ નથી. કામકાજની વાત કરવામાં આવે તો જરૂરિયાતથી વધારે કામ પોતાના પર લેવું નહી, તેનાથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આર્થિક મોરચા પર આજનો દિવસ સામાન્ય રહેશે. જીવનસાથી તરફથી ઉપહાર મળી શકે છે. આજે તમે પોતાના બજેટના અનુસાર જ ખર્ચાઓ કરશો. કૌટુંબિક જવાબદારીઓમાં વધારો થશે, જે તમને માનસિક તણાવ આપી શકે છે.

મિથુન રાશિ

આજે તમે કોઇ પરિચિત વ્યક્તિને મળવા માટે યાત્રા પર જઈ શકો છો. તમારી ઉદાસ ભરેલી જિંદગી તમારા જીવનસાથીને તણાવ આપી શકે છે. એક એવો મહત્વનો પ્રોજેક્ટ જેના પર તમે ખૂબ જ લાંબા સમયથી કામ કરી રહ્યા હતા તે ટળી શકે છે. એવી જાણકારીઓને ઉજાગર ના કરવી જે વ્યક્તિગત અને ગોપનીય હોય. દુર્ઘટના કે ઇજા પહોંચવાની સંભાવના રહેલી છે, તમારે સંભાળીને રહેવું પડશે. પરિવારની સાથે ખૂબ જ સારો સમય પસાર થશે.

કર્ક રાશિ

આજના દિવસે તમારી માનસિક સ્થિતિ દુવિધાપૂર્ણ રહેશે. તમે આજના માટે જે પણ લક્ષ્ય નિર્ધારિત કરેલા છે, તેને પૂર્ણ કરવામાં સફળ રહેશો. તમે સામાજિક વર્તુળમાં ખૂબ જ સક્રિય અને સફળ પણ થઈ શકો છો. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણા લોકો તમને સાથ આપવા માટે તૈયાર રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે. કરજમાંથી છુટકારો મળવાની સંભાવના છે અને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે.

સિંહ રાશિ

આજે તમે ખૂબ જ સમજી-વિચારીને પોતાના આર્થિક નિર્ણયો લેશો તો તમને તેનું સારું પરિણામ જોવા મળશે. બોલતા પહેલા બે વાર વિચારી લેવું. તમે લાંબી બિમારીમાંથી બહાર નીકળી શકશો. આજે માનસિક રૂપથી તમે ખૂબ જ સારુ મહેસૂસ કરશો. આજે તમે ઉર્જાથી પણ ભરપૂર રહેશો. પૈસાની સ્થિતિમાં મોટો ઉછાળો આવી શકે છે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. ખાણીપીણીની આદતમાં પરિવર્તન તમને ગેસ્ટ્રીક જેવા મુદ્દાઓથી મુક્ત કરશે. કલામાં રસ ઉત્પન્ન થશે.

કન્યા રાશિ

કોઈ નવું કાર્ય પ્રારંભ કરવાની યોજના બનશે. કોઇપણ કામકાજની બાબતમાં આગળ વધતા પહેલા જરૂર વિચારી લેવું. આર્થિક લેવડદેવડમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે. તેથી અહીંયાં વિશેષ રીતે સતર્ક રહેવું. કાયદાકીય બાબતમાં જીત મળવાના યોગ છે. વ્યવસાયમાં તમારા ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. તમને આજે જાણ થશે કે સારા કામનું ભવિષ્યમાં સારું ફળ મળે છે.

તુલા રાશિ

આજે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં તે વ્યક્તિનાં વિશે ખૂબ જ સારી રીતે તપાસ કરી લેવી. આજના દિવસે ક્રોધ કરવાથી બચવું. શાંત રહેવાથી તમે આવનારી ઘણી સમસ્યાઓમાંથી બચી શકો છો. લેવડદેવડ અને રોકાણની બાબતમાં નવા પ્લાન બનાવી શકો છો. પોતાના પરિવારના લોકોની સાથે તમારો વ્યવહાર સારો રાખવો. જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકસાન થવાની સંભાવના વધારે રહેલી છે. પરિવારમાં સુખ અને સંતોષ રહેશે.

વૃશ્ચિક રાશિ

શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ થશે. વિદેશી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે. મનોરંજન સાથે જોડાઈને કોઈ પરિયોજનામાં ઘણા લોકોનું સંયોજન કરી શકશો. રીસાયેલા લોકોને મનાવવાના પ્રયાસો કરવા. આર્થિક લાભ થશે. તે લોકો પર નજર રાખવી જે તમને ખોટા રસ્તે દોરવી શકે છે કે પછી એવી જાણકારી આપી શકે છે જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો, જેના લીધે તમને સારું મહેસુસ થશે.

ધન રાશિ

આજે સંતાન તરફથી સુખ મળશે. શોક સમાચાર પ્રાપ્ત થઇ શકે છે, ધૈર્ય જાળવી રાખવું. ભાગદોડ વધારે રહેશે. તમને થાક અને કમજોરી મહેસૂસ થઇ શકે છે અને અનિદ્રાની પણ સમસ્યા રહી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. પહેલાથી જ ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થશે. વાદ-વિવાદથી દૂર રહેવું. જોખમ લેવાનું ટાળવું. ઘરની બહાર તણાવ રહેશે. મેડિકલ પ્રોફેશન અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ નવા અવસર લઇને આવશે.

મકર રાશિ

પોતાને નવું જીવન આપવાનો દિવસ છે. ધન લાભ થશે. કોઈ આયોજનમાં સામેલ થવાનો અવસર પ્રાપ્ત થશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. મિત્રોની સાથે ફરવા જઈ શકો છો. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઉપલબ્ધીઓથી ભરપૂર રહેશે. બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. ઉતાવળ કરવાથી કાર્ય બગડશે. નવા વિચારોથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન જોઈને તમે ખૂબ જ ખુશ થશો.

કુંભ રાશિ

આજે ખૂબ જ મહેનત કરવી પડશે ત્યારે તેમનું ફળ પ્રાપ્ત થશે. કોઈ આધ્યાત્મિક ગુરૂ કે વડીલ તમારી સહાયતા કરી શકે છે. વ્યવસાય કરનાર લોકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. મીડિયા અને આઇટી સાથે જોડાયેલ લોકો પોતાના કાર્યોથી સંતુષ્ટ રહેશે. વૈવાહિક જીવનની ખરાબ ક્ષણોની ચરમસીમા આજે તમને જોવા મળી શકે છે. વેપારીઓ માટે આજનો દિવસ કઠિન રહેશે કારણકે સોદા સંબંધિત કેટલાક મતભેદ થઈ શકે છે.

મીન રાશિ

પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા પ્રાપ્ત થશે. વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલશે. પોતાની રચનાત્મકતા અને ઊર્જાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું કારણ કે તેનાથી તમને નામ અને પ્રસિધ્ધિ બંને મળશે. રાજકારણ સાથે સંબંધિત લોકો પોતાના કાર્યોથી ઉચ્ચ નેતાઓને ખુશ રાખશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ભાગ્યવૃદ્ધિકારક રહેશે. સંપત્તિના મોટા સોદાઓ મોટા લાભ આપી શકે છે. પ્રગતિના માર્ગ પ્રશસ્ત થશે. ધૈર્ય તમને પુરસ્કૃત કરશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૨ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: