• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

રામલલાને ખાસ શણગાર સાથે કરાશે રામ મંદિરનું ભૂમિપૂજન, આવી છે ખાસ તૈયારીઓ..

in India
રામલલાને ખાસ શણગાર સાથે કરાશે રામ મંદિરનું ભૂમિપૂજન, આવી છે ખાસ તૈયારીઓ..

રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનને માટે 5 ઓગસ્ટે પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં ભવ્ય મહોત્સવ યોજાશે. સરકાર અત્યારે રામ મંદિરની મુલાકાત સાથે તૈયારીઓની પણ તપાસ કરી રહ્યા છે. અહીં દિવાળી પહેલાં જ અહીં દિવાળી મનાવાશે.

image source

અયોધ્યામાં રંગરોગાનની સાથે સાથે પેઈન્ટીંગ્સ અને રામલલાની કિવદંતીઓને પણ દિવાલ પર ઉતારવાનો પ્રયાસ કરાયો છે. યૂપીની યોગી સરકાર અને કેન્દ્ર સરકારે મંદિર નિર્માણની સાથે જોડાયેલા દરેક પળને ભવ્ય બનાવવાની તૈયારીઓ કરી લીધી છે.

દરેક જગ્યાએ બની રહ્યા છે ખાસ પેઈન્ટીંગ્સ

Ayodhya Ram Mandir Bhumi Pujan Latest Updates: अयोध्या ...
image source

આખા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, અનેક જગ્યાઓએ રામના જીવન સાથે જોડાયેલી કિવદંતીઓના પેઈન્ટીંગ્સ બની રહ્યા છે. ફ્લાયઓવર પાર્ક અને તમામ મહત્વની જગ્યાઓની મરામત કરવામાં આવી રહી છે. તેનાથી જ્યારે આયોજન થાય તો તેની ભવ્યતામાં ચાર ચાંદ લાગી શકે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 3 દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ રહેશે. લોકો ઘરમાં પણ દિવા કરીને દિવાળી મનાવશે. સાથે દરેક મંદિર અને મઠમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.

આ દિવસે બુધવાર હોવાથી લીલા રંગના રહેશે રામલલાના વસ્ત્રો

Ramlala Cloths Prepare For Bhoomi Pujan Of Ram Temple In Ayodhya ...
image source

અયોધ્યામાં તૈયારીઓને લઈને મળતી માહિતી અનુસાર અનેક આયોજન કરાશે. આ સાથે રામ લલાને પણ વિશેષ રીતે શણગાર કરાશે. તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલા વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા, રજાઈ બધું જ લીલા રંગનું હશે. કેમકે 5 ઓગસ્ટે બુધવાર છે અને બુધવારનો રંગ લીલો માનવામાં આવે છે. અયોધ્યામાં પણ વિકાસ કાર્યનો વેગ વધારી દેવાયો છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: