• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા સીલ, 12.30 વાગે ભૂમિપૂજન કરશે, મંચ પર સંઘ પ્રમુખ સહિત 5 લોકો હાજર રહેશે

in India
રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા સીલ, 12.30 વાગે ભૂમિપૂજન કરશે, મંચ પર સંઘ પ્રમુખ સહિત 5 લોકો હાજર રહેશે

સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર ની તરફેણ માં આવેલા ચુકાદા બાદ જે ક્ષણની રાહ જોવાઇ રહી હતી તે આજે છે. આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપુજન કરવામાં આવનાર છે. આજે બપોરે 12:30 વાગ્યે વડાપ્રધાન મોદી મંદિરના શિલાન્યાસ સાથે મંદિર નિર્માણની શરૂઆત કરાવશે.

image source

492 વર્ષ પહેલા બાબર ના કહેવાથી અયોધ્યામાં મંદિર તોડી અને વિવાદિત માળખું તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારબાદથી રામ મંદિર મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું. 2019 માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં રામ મંદિરના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો ત્યારબાદ નવ મહિના પછી રામમંદિર માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે.

image source

અયોધ્યા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સૌથી પહેલા હનુમાનગઢી માં જશે અહીં પૂજા અર્ચના કર્યા બાદ તેઓ શિલાન્યાસ માટે જશે. હનુમાન ગઢી માં વડાપ્રધાન મોદીને પાઘડી અને રામનામનો કેસ પણ પહેરાવવામાં આવશે તેમ જ ચાંદીનો સિક્કો ભેટ કરવામાં આવશે.

image source

કોરોનાવાયરસ ને લઇ સુરક્ષાની દ્રષ્ટિએ મંદિર અને રસ્તાઓ નિકાસ કરવામાં આવ્યા છે સાથે જ મંદિર આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેજ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ લોકો હાજર રહેશે.

Prime Minister Narendra Modi Will Lay The Foundation Stone Of Ram ...
image source

વડાપ્રધાન મોદી પહેલા અયોધ્યા ખાતે બાબા રામદેવ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ ઈતિહાસીક છે આ દિવસ ને વર્ષો સુધી લોકો યાદ રાખશે તેમણે એમ પણ કહ્યું હતું કે આજના દિવસ સાથે જ દેશમાં રામરાજ્યની ફરીથી સ્થાપના થશે.

image source

જણાવી દઈએ કે કોરોના ના કારણે આ ભૂમિપુજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાંથી 36 આધ્યાત્મિક પરંપરાના 135 સંત છે. બાકી કારસેવકોના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: