• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

રામ મંદિર શિલાન્યાસનુ લાઈવ ટેલિકાસ્ટ જોવા કામમાંથી છૂટ આપવામાં આવે, ભાજપની માંગણી

in Politics
રામ મંદિર શિલાન્યાસનુ લાઈવ ટેલિકાસ્ટ જોવા કામમાંથી છૂટ આપવામાં આવે, ભાજપની માંગણી

મુંબઇ, તા.30 જુલાઈ 2020, ગુરૂવાર

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો સમારોહ 5 ઓગસ્ટે યોજાવાનો છે.જેનુ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપે સીએમ ઉધ્ધવ ઠાકરેને એક પત્ર લખીને માંગ કરી છે કે, જે ભાવિકો આ સમારોહ લાઈવ જોવા માંગતા હોય તેમને આ સમય માટે કામ કરવામાંથી છૂટ આપવામાં આવે.

ભાજપે પત્રમાં કહ્યુ છે કે, જે રીતે બીજા ધર્મના લોકોને તેમની પ્રાર્થન માટે વિશેષ છુટ આપવામાં આવે છે તે જ રીતે ભૂમિ પૂજન નિહાળવા માટે રામ ભક્તોને પણ વિશેષ પરવાનગી આપવામાં આવે.મહારાષ્ટ્રના દરેક ગામ, જિલ્લામાં લાખો લોકો આ કાર્યક્રમ ટીવી પર જોશે,આ દરમિયાન વીજ પૂરવઠો ખોરવાય નહી તે માટે મહારાષ્ટ્ર સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

પત્રમાં કહેવાયુ છે કે, કોરાનાના કારણે લાખો ભાવિકો આ સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યા જઈ શકે તેમ નથી.તેવા સંજોગોમાં આ ઐતહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ટીવીનુ ટેલિકાસ્ટ જ સહારો છે.લોકોની લાગણીનુ સરકારે સન્માન કરવુ જોઈએ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કેસરિયો છોડી આપની વિચારધારા સાથે જોડાયા ત્રણ મોટા નેતા
Politics

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કેસરિયો છોડી આપની વિચારધારા સાથે જોડાયા ત્રણ મોટા નેતા

AAPના ઘણા MLA સંપર્કથી બહાર, નેતાએ કહ્યું- 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થયો
Politics

AAPના ઘણા MLA સંપર્કથી બહાર, નેતાએ કહ્યું- 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થયો

Politics : BJP છોડવાની અટકળો પર નીતિન ગડકરીએ આપ્યો આ જવાબ
Politics

Politics : BJP છોડવાની અટકળો પર નીતિન ગડકરીએ આપ્યો આ જવાબ

AAPના ધારાસભ્યોને તોડવા માટે BJPએ 800 કરોડ રૂપિયા રાખ્યા છે, કેજરીવાલનો આરોપ
Politics

AAPના ધારાસભ્યોને તોડવા માટે BJPએ 800 કરોડ રૂપિયા રાખ્યા છે, કેજરીવાલનો આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: