• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

મોદી આવાસ યોજના :PM મોદીએ 1.75 લાખ લોકોને આપ્યું ઘર, જો તમે પણ બાકી રહી ગયા હોય તો…

in India
મોદી આવાસ યોજના :PM મોદીએ 1.75 લાખ લોકોને આપ્યું ઘર, જો તમે પણ બાકી રહી ગયા હોય તો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં 12,000 ગામડાઓમાં બાંધવામાં આવેલા 1.75 લાખ આવાસનું લોકાર્પણ કર્યું અને આ સાથે જ 1.75 લાખ પરિવારને ગૃહપ્રવેશ પણ કરાવ્યો. આ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે સામાન્યરીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક ઘર તૈયાર કરવામાં સરેરાશ 125 દિવસનો સમય લાગે છે પણ કોરોનાકાળમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘરોને માત્ર 45થી 60 દિવસમાં બનાવીને તૈયાર કર્યા છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ સસ્તા ઘરોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમનું લક્ષ્ય તારીખ 31 માર્ચ 2022 સુધી સમગ્ર દેશમાં 20 મિલિયન ઘરનું નિર્માણ કરીને તમામ લોકો માટેના ઘરનો હેતુ પ્રાપ્ત કરવાનું છે. આ યોજનાને શહેર અને ગ્રામીણ એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે.

मध्य प्रदेश के पौने 2 लाख ऐसे परिवार, जिनका गृह-प्रवेश हो रहा है, उनको भी मैं बहुत बधाई देता हूं, इस बार आप सभी की दीवाली, आप सभी के त्योहारों की खुशियां कुछ और ही होंगी।कोरोना काल नहीं होता तो आज आपके जीवन की इतनी बड़ी खुशी में शामिल होने के लिए आपका प्रधानसेवक आपके बीच होता: PM https://t.co/NWfLF91cMQ pic.twitter.com/nXKWQXMNYx

— ANI_HindiNews (@AHindinews) September 12, 2020


તે તમામ પરિવાર કે જેમની પાસે ઘર નથી અથવા હાલમાં ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં કાચા અથવા જર્જરિત ઘરોમાં રહે છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) માટે અરજી કરી શકે છે. ગરીબી રેખાથી નીચે (BPL)ના લિસ્ટ સિવાય, કેટલાંક અન્ય વ્યક્તિ જે PMAY-Gના લાભ પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. અરજી કરનાર પરિવારની આવક રૂપિયા 3 લાખથી 6 લાખની વચ્ચે હોવી જોઈએ.

સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવનારની ઓળખ કરવા માટે સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી પર ધ્યાન આપે છે. આ સિવાય, સરકાર ફાઈનલ લિસ્ટનો નિર્ણય લેતા પહેલા પંચાયતને સામેલ કરે છે. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણનો લાભ મેળવવા માગતા પરિવાર પાસે દેશમાં ક્યાંય પાક્કુ ઘર હોવું જોઈએ નહીં.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: