• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

PM Modi: અમદાવાદમાં UN મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ટૂંક સમયમાં કરશે લોકાર્પણ

in Gujarat
PM Modi: અમદાવાદમાં UN મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ટૂંક સમયમાં કરશે લોકાર્પણ

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં યુ.એન. મહેતા ઈન્સ્ટિટયૂટમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદય રોગ બિલ્ડિંગનું વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં લોકાર્પણ કરશે, આગામી સમયમાં વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જેમાં સ્વાસ્થ્ય સુવિધાઓ, સારવારને લગતી મશીનરીનું નિરીક્ષણ કર્યું હતું.

માર્ચમાં બિલ્ડિંગનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું હતું પણ લોકડાઉનના કારણે કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત વખતે કહ્યું હતું કે, યુ.એન. મહેતા ઈન્સ્ટિટયૂટમાં જ વિસ્તૃતિકરણ કરીને બાળ હૃદય રોગ માટે નવીન બિલ્ડિંગનું ટૂંક સમયમાં જ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનામાં જ્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું ત્યારે કોરોનાના દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપી સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ સાથે સાથે યુ.એન. મહેતાની નવનિર્મિત બિલ્ડિંગનો પણ બે મહિના સુધી ઉપયોગ કરાયો હતો.

નવનિર્મિત બિલ્ડિંગ ખાતે પાણીના ભરાવા મુદ્દે નારાજગી

નાયબ મુખ્યમંત્રી પટેલે નવનિર્મિત બિલ્ડિંગ ખાતે પાણીના ભરાવા સહિતની બાબતો પર નારાજગી વ્યક્ત કરી હતી, ઉપરાંત મેન-પાવરની ભરતી સહિતના અન્ય સૂચનો કરી અમલીકરણ કરવા તાકીદ કરી હતી,  આગામી સપ્તાહે તેઓ ફરી હોસ્પિટલની વિઝિટ લેશે તેમ સૂત્રો કહે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.
Gujarat

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: