જો તમે હજી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમ આવાસ યોજના) નો લાભ લીધો નથી તો તમારા માટે એક સારા સમાચાર છે… કેન્દ્ર સરકારે આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી લંબાવી છે કોરોના રોગચાળાને કારણે. આ યોજના હેઠળ સરકાર ઘર ખરીદનારાઓને ભારે છૂટ આપે છે. આમાં ગ્રાહકોને વ્યાજના રૂપમાં લાખો રૂપિયાનો લાભ મળે છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરવા ઇચ્છો છો, તો પછી તમે સરળતાથી ઘરે બેસીને પણ અરજી કરી શકો છો-
સરકાર તરફથી આ સ્કીમ માટે ચાર પ્રકારની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. તેમાં ઇકોનોમિકલી વીકર સેક્શન (EWS), લોઅર ઇનકમ ગ્રુપ (LIG), લોઅર ઇનકમ ગ્રુપ (LIG)ની કેટેગરીમાં આવે છે. આ ઉપરાંત 6થી 12 લાખ: MIG Iની કેટેગરીમાં આવે છે. સાથે જ 12થી 18 લાખ વાળા: MIG IIની કેટેગરીમાં આવે છે.
Pm aavas Yojana

કોને કેટલી સબસિડી મળશે
PMAY: મહત્તમ 2.67 લાખ રૂપિયાની સબસિડી
EWS/LIG: 6.5 ટકા સબસિડી
MIG-I: 4 ટકાની ક્રેડિટ લિંક સબસિડી
MIG-II: 3 ટકાની ક્રેડિટ લિંક સબસિડી
AAVAS Form

આ રીતે ચેક કરો તમારુ નામ
>> આ માટે, તમારે પહેલા rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઇટ પર જવું પડશે.
>> જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર છે, તો તેને એન્ટર કરો.
>> આ સમયે બધી માહિતી તમારી સામે આવશે.
>> જો રજિસ્ટ્રેશન નંબર ન હોય તો, એડવાન્સ સર્ચ પર ક્લિક કરો.
>> ફોર્મ ભરો. સર્ચ પર ક્લિક કરો.
>> જો નામ PMAY-G લિસ્ટમાં છે, તો પછી સંબંધિત બધી વિગતો દેખાશે.

સરકાર આ રીતે બનાવે છે લિસ્ટ
પીએમવાયવાય હેઠળ લોકોને ઓળખવા માટે સરકાર વસ્તી ગણતરી 2011 ની ગણતરીના ડેટા લે છે.
આ યોજનાનો લાભ કયા ગ્રાહકોને મળશે?
>> તમારી પાસે પહેલેથી જ પાકું ઘર ન હોવું જોઈએ.
>> પહેલાથી જ પીએમ યોજનામાં અરજી કરી ન હોવી જોઇએ.
>> તમે કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ ન લઈ રહ્યા હોવા જોઇએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.