• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

નિયમિત સવારે ઉઠીને બન્ને હથેળી સામે જોઈને બોલો આ દિવ્ય મંત્ર અને પછી જુઓ તમારા જીવનમાં કેવા પરિવર્ત આવે

in Religion
નિયમિત સવારે ઉઠીને બન્ને હથેળી સામે જોઈને બોલો આ દિવ્ય મંત્ર અને પછી જુઓ તમારા જીવનમાં કેવા પરિવર્ત આવે

મિત્રો, હાલ ના આધુનિક સમય માં પરોઢે વ્યક્તિ આંખ ઉઘાડે એટલે સૌપ્રથમ તેની નજરો મોબાઈલ ને શોધે છે. ઘણાં લોકો ને એવી પણ હેબિટ હોય છે કે તે પરોઢે ઉઠીને સૌપ્રથમ પોતાનું ફેસ અરીસા માં નિહાળે છે. આ લોકો ફકત પોતાની જાત સાથે જ પ્રેમ કરતાં હોય છે. પરંતુ , હાલ તમને એક એવા ઉપચાર વિશે જણાવીશું જે નિયમિત પરોઢે અજમાવવામાં આવે તો તમારા ઘર માં કયારેય પણ ધન ની અછત નહી સર્જાય.

હિંદુ ધર્મો ના શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિ એ પરોઢે ઉઠીને સૌપ્રથમ પોતાની હથેળી ના દર્શન કરવા જોઈએ. આપણાં વડીલો દ્વારા પણ ઘણીવાર આ અંગે આપણ ને શિખામણો આપવામાં આવી હોય છે. પરંતુ , હાલ લોકો આ આધુનિકીકરણ મા એટલા ગૂંચવાઈ ગયા છે કે પોતાના દેશની પૌરાણિક સંસ્કૃતિ અને પરંપરા ને વિસરતાં જાય છે. પરંતુ , હાલ આ લેખમાં તમને પરોઢે ઉઠીને હથેળીના દર્શન કરવાથી થતાં લાભો વિશે માહિતગાર કરીશું.

આપણે સૌ આ વાત જાણીએ છીએ કે આપણાં ભાગ્ય ની રેખાઓ આપણાં હાથ માં કોતરીયેલી છે. માટે જો પરોઢે ઉઠીને તમે હથેળી ના દર્શન કરો તો તમને અનેક પ્રકાર ના લાભો થશે અને તમારું સૂતેલું ભાગ્ય ખુલી જશે. આ ઉપરાંત જો તમે પરોઢે ઉઠીને સૌથી પહેલા હથેળી ના દર્શન કરો છો તો તમારું સંપૂર્ણ જીવન સકારાત્મક વ્યતીત થશે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો એકવાર અજમાવી જુઓ તમને પણ વિશ્વાસ આવી જશે.

નિયમિત પરોઢે ઉઠીને હથેળીઓ ના દર્શન કરતી વખતે આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવું. कराग्रे वसते लक्ष्मी: करमूले सरस्वती। करमद्ये तु गोविन्द: प्रभाते करदर्शनम्।।

આ શ્લોક નો ઉલ્લેખ આપણાં પૌરાણિક શાસ્ત્રો માં કરવામાં આવેલો છે. આપણી હથેળી ના આગળ ના ભાગ માં લક્ષ્મીજી નો વાસ થાય છે તથા હાથ ના મૂળ ભાગ માં સરસ્વતીજી નો વાસ થાય છે અને હાથ ના મધ્ય ભાગ માં પ્રભુ શ્રી નારાયણ નો વાસ થાય છે માટે નિયમિત પરોઢે ઉઠીને આપણે હથેળી નું દર્શન કરવું જેથી આપણા પર પ્રભુ ની અસીમ કૃપા બની રહે અને આપણાં તમામ કાર્યો સફળતાપૂર્વક પાર પડી જાય છે માટે નિયમિત પરોઢે ઉઠીને સૌપ્રથમ આ કાર્ય કરવું.

આપણાં પ્રાચીન શાસ્ત્રો માં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે આપણી હથેળીઓ માં દેવી-દેવતાઓ નો વાસ થાય છે. તેથી , પરોઢે ઉઠીને આ હથેળીઓ નું દર્શન કરવાથી આપણું મન શાંત રહે છે તથા ધાર્યા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત જીવન માં પ્રવર્તતી તમામ સમસ્યાઓ નો અંત આવૈ છે. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટી એ જોઈએ તો પરોઢે ઉઠીને હથેળીઓ એકબીજા સાથે ઘસી તેને આંખો પર મૂકવામાં આવે તો આપણી આંખો ના તેજ માં વૃદ્ધિ થાય છે તથા આપણાં શરીરમાં વહેતા રક્ત નું પ્રમાણ નિયંત્રિત રહે છે.

આ મંત્ર ઉપરાંત હજુ પણ એક મંત્ર છે જેનું મંત્રોચ્ચારણ કરવાથી તમારા જીવન મા આવનાર તમામ સમસ્યાઓ નો અંત આવી જશે. કારણ કે , આ મંત્ર માં પ્રભુ નારાયણ ના ૧૦૦૦ નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રો ના મંત્રોચ્ચારણ થી તમને ખૂબ જ ફાયદો થશે.

“नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे. सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:!

પરોઢે ઉઠીને હથેળીઓ નું દર્શન કરતા કરતા આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરવાને લીધે મનુષ્ય ના મન માં આત્મનિર્ભરતા તથા સ્વાવલંબન ની લાગણી નો જન્મ થાય છે. આ લાગણીઓ નો ઉદભવ થવા ના કારણે તમે કોઈપણ કાર્ય માટે બીજા કોઈ નો સહારો લેશો નહી પરંતુ , પોતાનું કાર્ય પોતાની જાતમહેનતે પૂર્ણ કરવાની આદત કેળવશો. આ સંસાર માં વસવાટ કરતો દરેક માનવી જે કંઈપણ શુભ-અશુભ કર્મો કરે છે તે સ્વયં પોતાના હાથો થી જ કરે છે.

આમ, આપણી હથેળીઓ એ અર્થ , કર્મ તથા મોક્ષ ની કુંજી છે. આ શ્લોક માં એવું કહેવામાં આવેલું છે કે , માનવજીવન ને સંસાર માં સફળ બનાવવા માટે ફકત ત્રણ જ વસ્તુઓ ની જરૂર પડશે એ છે ધન , જ્ઞાન અને ઈશ્વર. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે આંતરકીય રીતે સંકળાયેલી છે. જો તેમાંથી કોઈ એક વસ્તુ પણ પ્રાપ્ત ના થાય તો તેના વગર જીવન અપૂર્ણ બને છે.

આ ત્રણેય વસ્તુઓ નો નિવાસ આપણી હથેળી માં થયેલો છે. માટે નિયમિત પરોઢે ઉઠીને આ શ્લોક નું આવાહન કરતા સમયે દ્રઢ નિર્ણય કરવો કે , હું કયારેય પણ કોઈપણ કાર્ય માટે અન્ય પર આધારિત ના રહેતા સ્વયં પોતાની જાત પર નિર્ભર રહીશ અને કઠોર પરિશ્રમ કરીને દરિદ્રતા ને પરાસ્ત કરીશ તથા અંતે મારા ગોવિંદ ને ભજીને આ જીવન માંથી મુક્તિ મેળવીશ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: