• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

માર્કશીટ વિદ્યાર્થીઓની પ્રેશરશીટ બનવી જોઈએ નહી, નવી શિક્ષણ નીતી પર PMનુ સંબોધન

in India
માર્કશીટ વિદ્યાર્થીઓની પ્રેશરશીટ બનવી જોઈએ નહી, નવી શિક્ષણ નીતી પર PMનુ સંબોધન

નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ પર યોજાયેલા એક ઓનલાઈન સંમેલનમાં પીએમ મોદીએ પ્રવચન આપતા કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિ ભારતની આશાઓ અને જરુરિયાતોને પૂરી કરશે.નવી શિક્ષણ નીતિથી નવા યુગનુ નિર્માણ થશે અને દેશને નવી દિશા મળશે.

તેમણે કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિ સામે ઘણા લોકોના મનમાં ઘણા સવાલ છે અને ખાસ કરીને તેનાથી શિક્ષણમાં શઉં બદલાવ આવશે તે બધા જાણવા માંગે છે.નવી શિક્ષણ નીતિમાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે.એક પરીક્ષા અને એક માર્કશીટ બાળકોના માનસિક વિકાસનો પૂરાવો બની શકે નહીં.આજે માર્કશીટ બાળકો માટે પ્રેશરશીટ બની ચુકી છે.બાળકો જ્યારે રમતા હોય ત્યારે પણ કશું શીખતા હોય છે.જોકે બાળકોને માતા પિતા મોટાભાગે એવુ નથી પુછતા કે તમે શું શીખ્યા.. બાળકોને તેઓ પૂછતા હોય છે કે કેટલા માર્કસ આવ્યા

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભાષા શિક્ષાનુ માધ્યમ છે પણ ભાષા જ શિક્ષા નથી.જે ભાષામાં બાળકો શીખી શકતા હોય તે ભાષામાં જ શિક્ષણ અપાવુ જોઈએ.દુનિયામાં દરેક ક્ષેત્રમાં બદલાવ આવ્યા છે પણ ભારતમાં આજે પણ શિક્ષણ વ્યવસ્થા જુની પુરાણી ઢબે ચાલી રહી છે.

તેમણે બાળકોને પાંચ સી અને પાંચ ઈનો મંત્ર આપતા કહ્યુ હતુ કે, 21મી સદીમાં વિદ્યાર્થીઓની સ્કિલમાં ક્રિટિકટ થિન્કિંગ, ક્રિએટીવીટી, કોલાબ્રેશન, ક્યુરિયોસિટી અને કોમ્યુનિકેશન સામેલ હોવુ જરુરી છે.એ જ રીતે શિક્ષણમાં નવી રીતો સામેલ કરવી પડશે.નવા શિક્ષણમાં પાંચ ઈ એટલે કે એંગેજ, એક્સપ્લોર, એક્સપિરિયન્સ, એક્સપ્રેશ અને એક્સલ મહત્વના રહેશે.

પીએમ મોદીના કહેવા પ્રમાણે શિક્ષણ નીતિ માટે શિક્ષકોમાં ભારે ઉત્સાહ છે.આ અંગે શિક્ષકોના અભિપ્રાય માંગવામાં આવ્યા હતા અને એક સપ્તાહમાં એક લાખ કરતા વધારે સૂચન મળ્યા છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: