• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ઘણી મહેનત કર્યા પછી પણ, જો નોકરી ના મળતી હોય તો અજમાવો આ ટોટકા

in Religion
ઘણી મહેનત કર્યા પછી પણ, જો નોકરી ના મળતી હોય તો અજમાવો આ ટોટકા

ઘણી મહેનત કર્યા પછી પણ જો તમને નોકરી ન મળી રહી હોય તો એકવાર જરૂર અજમાવી જુઓ આ ટુચકો.

જો તમે પણ ઘણા દિવસથી બેરોજગાર હોય અને તમને ઓન નોકરી ન મળી રહી હોય તો હનુમાનજીના આ ઉપાય તમારે પણ અપનાવવા જોઈએ.

જો તમે ઘણા સમયથી બેરોજગાર હોવ કે પછી તમારો રોજગાર ચાલી ન રહ્યો હોય કે પછી બિઝનેસમાં તમને ખોટ જતી હોય તો તમારે આજે આ ઉપાય ચોક્ક્સ વાંચવો જોઈએ અને અજમાવવો જોઈએ

image source

આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છે એનાથી તમને ચોક્કસ રૂપે નોકરી મળી જશે કે પછી રોજગરમાં નફો થવા લાગશે.

સૌથી પહેલા તો તમારે હનુમાનજીના પૂજા પાઠ શરૂ કરી દેવાના છે. તમે દરેક મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો અને એમને પ્રાર્થના કરો કે તમારા વેપાર ધંધામાં પ્રગતિ થાય અને જો તમને નોકરી ન મળી રહી હોય તો નોકરી માટે પ્રાર્થના કરો.

image source

એ સિવાય દરેક મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીને પાન ચઢાવો. જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો તમે તમારા ખિસ્સામાં લાલ રૂમાલ ચોક્કસ મૂકીને જાઓ પણ એ લાલ રૂમાલ નવો હોવો જોઈએ અંશ મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં રાખેલો હોવો જોઈએ.

image source

જો તમે આ કામ કરશો તો અવશ્ય જ તમને નોકરી મળી જશે અને જો વેપાએ ધંધા નહિ ચાલતા હોય તો એમાં પણ ફાયદો થશે.
.જો તમને ઘણા પ્રયત્નો પછી પણ નોકરી નથી મળતી તો શુક્લ પક્ષના કોઈપણ દિવસે હળદરના સાત ગાંઠિયા, ગોળની સાત ગાંગડી અને એક રૂપિયાનો સિક્કો પીળા કપડામાં બાંધીને એની પોટલી બનાવી લો. હવે એને કોઈ રેલવે લાઇન પર ફેંકી દો. આવું કર્યા પછી પાછું વળીને ન જુઓ. એવું કરવાથી તમને જલ્દી જ નોકરી મળી જશે.

image source

જે લોકો પોતાની ઈચ્છા મુજબની નોકરી મેળવવા માંગે છે એમને મંગળવારના દિવસે હનુમાનજીને લાલ ફૂલોની માળા અને ફૂલ ચડાવવા જોઈએ. એનાથી બાજરંગબલીની કૃપા તમારા પર રહેશે. આવું તમારે સતત 40 દિવસ સુધી કરવાનું રહેશે.

image source

નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાવ એ પહેલાં સ્નાન કર્યા પછી ચોખ્ખા કપડાં પહેરીને એક લોટના લુઆમાં થોડો ગોળ ભરી લો.હવે આ મીઠા લોટને ગાય કે વાછરડાને ખવડાવી દો. આવું કરવાથી ઝડપથી નોકરી મળી જવાની શક્યતાઓ છે.

image source

જો તમે પ્રમોશન મેળવવા ઇચ્છતા હોય તો રોજ તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈ એમ કોઈ લાલ ફૂલ અને લાલ સિંદૂર નાખી સૂર્યદેવને ચઢાવો. એવું કરવાથી તમને પ્રતિષ્ઠા મળશે..

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: