• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

લખબીરના સમર્થનમાં દિલ્હી બોર્ડરે પહોંચ્યા UP-ઉત્તરાખંડના ખેડૂત, પોલીસ સાથે અથડામણ

in Crime
લખબીરના સમર્થનમાં દિલ્હી બોર્ડરે પહોંચ્યા UP-ઉત્તરાખંડના ખેડૂત, પોલીસ સાથે અથડામણ

સિંધુ બોર્ડર પર અથડામણ:લખબીરના સમર્થનમાં દિલ્હી બોર્ડરે પહોંચ્યા UP-ઉત્તરાખંડના ખેડૂત, પોલીસ સાથે અથડામણ
નવી દિલ્હી14 કલાક પહેલા

સિંધુ બોર્ડર પર લખબીરની હત્યાને 12 દિવસ વીતી ગયા છે, પરંતુ આ વિવાદ હજુ પણ રોકાવવાનું નામ નથી લેતો. બુધવારે લખબીરના સમર્થનમાં ઉત્તરપ્રદેશઅને ઉત્તરાખંડના ખેડૂત સિંધુ બોર્ડર પર એકઠાં થયા. તેઓ લખબીરના પરિવારને સરકારી નોકરી અને સહાયની રકમ મળે તેવી માગ કરી, સાથે જ દિલ્હીમાં ઘૂસવાના પ્રયાસો કર્યા હતા.

પોલીસે ખેડૂતોને બેરિકેડ્સ લગાવીને નરેલામાં રોકવાના પ્રયાસ કર્યા પરંતુ વિવાદ વધતા લાઠીચાર્જ કરવો પડ્યો. જેમાં કેટલાંક ખેડૂતોને ઈજા થઈ છે. બુધવારે મોડી સાંજે સિંધુ બોર્ડર પર સ્થિતિ ખરાબ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ખેડૂત લખબીરની હત્યાવાળી જગ્યાએ હવન કરવાની માગ કરી રહ્યાં છે. પોલીસે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે.

પોલીસને વિવાદની સ્થિતિનો ડર
લખબીરની હત્યાવાળી જગ્યાએ મોટી સંખ્યામાં નિહંગ પણ હાજર છે. પોલીસને ડર છે કે લખબીરના સમર્થનમાં આવેલા ખેડૂતો ત્યાં પહોંચશે તો વિવાદ વધુ વકરશે. કિસાન હાલ કુંડલી બોર્ડર પર જ બેસી ગયા છે.

સિંધુ બોર્ડર પરથી નહીં હટે નિહંગ

15 ઓક્ટોબરે સિંધુ બોર્ડર પર લખબીર સિંહની હત્યા પછી કિસાન આંદોલનમાં નિહંગોની હાજરી પર સવાલ થવા લાગ્યા. આ વચ્ચે બુધવારે નિહંગોએ જાહેરાત કરી છે કે તેઓ સિંધુ બોર્ડર પરથી નહીં હટે. અહીંથી નિહંગોના ગ્રુપ અલગ અલગ જગ્યાએ જઈને ગુરુદ્વારા સાહિબને ચેક કરશે અને ત્યાં કોઈ અપમાનજનક ઘટના ઘટશે તો નિહંગ કાયદાકીય નહીં પરંતુ પોતાની રીતે કાર્યવાહી કરશે. નિહંગ દ્વારા બુધવારે બોર્ડર પર ધાર્મિક મહાપંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં પંજાબથી અલગ અલગ ધાર્મિક સંગઠનના સભ્ય અને નેતા પહોંચ્યા હતા.

અપમાનજનક ઘટના ઘટી હશે તો ત્યાં નિહંગ પોતે જ કાર્યવાહી કરશે
નિહંગ બાબા અમન સિંહના દળના બાબા રાજા રામે જણાવ્યું કે હવે તેઓ પંજાબમાં પણ ગુરુદ્વારા સાહિબમાં જશે. નિહંગોનું ગ્રુપ ત્યાં ચેક કરશે, જ્યાં ચોકીદાર નહીં હોય ત્યાં ચોકીદાર રાખવામાં આવશે. તેઓ ગુરુદ્વારા સાહિબમાં પોતાના સંપર્ક નંબર પણ આપી જશે. જો ક્યાંય પણ અપમાન થશે તો કે કાયદાકીય નહીં પરંતુ પોતાની રીતે કાર્યવાહી કરશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…
Crime

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया
Crime

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया

બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી
Crime

બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?
Crime

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: