• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

કોણ છે શિવજીના ગણ, શું છે ગણેશજીને ગણપતિ કહેવાનું રહસ્ય જાણો આ વિશે તમે પણ

in Religion
કોણ છે શિવજીના ગણ, શું છે ગણેશજીને ગણપતિ કહેવાનું રહસ્ય જાણો આ વિશે તમે પણ

કોણ છે શિવજીના ગણ, શુ છે ગણેશજી ને ગણપતિ કહેવાનું રહસ્ય.

Image Source

શુ તમે જાણો છો શિવના ગણ વિશે, ગણેશજીનું નામ ગણપતિ કઈ રીતે પડ્યું.?

શિવજીના ગણ અને ગણેશજીના ગણપતિ નામ પાછળ શુ છે રહસ્ય, જાણો છો તમે?

કહેવાય છે કે ભગવાન શંકર સ્મશાન નિવાસી છે. ભૂત પ્રેત પશુ પક્ષી જીવડાં બધા જ શિવના ભક્ત છે. અને એટલે જ એમને
પશુપતિનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવ સાથે જોડાયેલા રહસ્યો અત્યંત ગૂઢ છે. શુ તમે જાણો છો કે કોણ છે શિવના ગણ અને
ગણેશજીને કેમ કહેવામાં આવે છે ગણપતિ.

Image Source

શિવજીને યક્ષ સ્વરૂપ કહેવામાં આવે છે. યક્ષ રૂપનો અર્થ થાય છે દિવ્ય સ્વરૂપ. શિવજીના ગણ હંમેશા એમની આસપાસ અતરંગ
સ્વરૂપમાં રહે છે, એ શિવના મિત્ર પણ છે અને રક્ષક પણ. એમને વિકૃત સ્વરૂપ માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે એમના શરીરમાં અસ્થિપંજર નથી હોતું. એમનો આકાર વિચિત્ર હતો. એમની ભાષા પણ સમજી શકાય
એવી નહોતી. એ બસ કલબલાટ કરતા હતા. ફક્ત ભગવાન શંકર જ એમને સમજી શકતા હતા. પણ શિવપુરાણમાં એમના કેટલાક
ગણ વિશે જણાવવામાં આવ્યું છે. ભૈરવ, વિરભદ્ર, મણીભદ્ર, ચંદીસ, નંદી, જય, વિજય અને આદિને શિવના ગણ કહેવામાં આવે છે.

કેમ કહેવામાં આવે છે ગણેશજીને ગણપતિ.

Image Source

જ્યારે એકવાર માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા તો એમને ગણેશજીને દ્વાર પર ચોકી કરવાનું કહ્યું અને આદેશ આપ્યો કે કોઈને
પણ અંદર ન આવવા દેવામાં આવે. ગણેશજીએ પોતાની માતાની આજ્ઞા અનુસાર ચોકી કરવા લાગ્યા. જ્યારે શિવજીના ગણ ત્યાં
આવ્યા તો ગણેશજી એ કોઈને પણ અંદર ન જવા દીધા.

Image Source

એ પછી સ્વયં શંકર ભગવાન ત્યાં આવ્યા ઓન ગણેશજીએ એમને પણ અંદર જતા રોકી લીધા જેના કારણે ભગવાન શંકર ગુસ્સે થઈ
ગયા અને એમને બાળક ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું, પાર્વતી માતા જ્યારે બહાર આવ્યા તો પોતાના બાળકની આવી દશા
જોઈ ખૂબ જ ક્રોધિત થઈ ગયા. ભગવાન શંકરે પોતાની ભૂલ સુધારવા માટે અને પાર્વતી માતાનો ગુસ્સો શાંત કરવા માટે ગણેશજીના
માથા પર હાથીનું માથું લગાવી દીધું.

Image Source

હાથીને ગજ પણ કહેવામાં આવે છે પણ ગજનું માથું લગાવ્યું હોવા છતાં પણ ગણેશજીને ગજપતિને બદલે ગણપતિ કહેવામાં આવે
છે. કારણ કે ભગવાન શંકરે જે હાથીનું માથું ગણેશજીને લગાવ્યું હતું એ ભગવાન શંકરનો ગણ હતો. એટલા માટે ગણેશજીને ગણપતિ
કહેવામાં આવે છે.

ગણેશજીને ગણપતિ એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે એમને ગણોના સ્વામી માનવામાં આવે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: