• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

નોકરી સંબંધિત સમસ્યાઓને આવી રીતે કરો દૂર, આ ઉપાય છે એકદમ બેસ્ટ

in Other
નોકરી સંબંધિત સમસ્યાઓને આવી રીતે કરો દૂર, આ ઉપાય છે એકદમ બેસ્ટ

આજના યુગમાં દરેકને રોજગારની જરૂર હોય છે.  આનું સૌથી મોટું કારણ પૈસા છે, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં પૈસા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. આવામાં આજે મોટાભાગના લોકો નોકરી પર આધારીત છે. જ્યા સારી નોકરી મેળવવી એ એક લહાવો છે.કેટલીક વાર આપણે નોકરી મળી તો જાય છે,પરંતુ તેને સંભાળવું આપણા માટે થોડું મુશ્કેલ બની જાય છે.

IMAGE SOURCE

કેટલીકવાર બોસના વ્યવહાર ના કારણે તો કયારેક નોકરીમાં મિત્રોની નારાજગીને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તેવામાં આપણી નોકરી કેવી રીતે બચાવવા તે સાથે તણાવ શરૂ થાય છે. આ સબંધમાં વાસ્તુની જાણકાર રચના મિશ્રા કહે છે કે કેટલીક વાસ્તુ ઉપાય છે, જેને અપનાવીને તમે તમારી નોકરીની જિંદગીમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી શકો છો.  ઉપરાંત, તેને અપનાવવાથી તમે તમારા સાથીદારોના સહયોગ અને બઢતી બંને મેળવવાની સંભાવનાઓ પણ વધારી શકો છો.

IMAGE SOURCE

આ છે ખાસ ઉપાય..

૧. જો તમારી નોકરીમાં ખલેલ પડી રહી છે તો દરરોજ સવારે-સવારે ગાયત્રી મંત્રનો જાપ કરો.  આ સાથે જ દર ગુરુવારે કેળાના ઝાડની મૂળમાં જળ ચઢાવો. આ દિવસે ચણાની દાળ અને કેળાનું દાન પણ કરો અને પીળા વસ્તુનું સેવન કરો.

IMAGE SOURCE

૨. દરરોજ ભગવાન શિવની પૂજા કરો અને મનની વાત કહો. માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીની ઉડતી તસવીર ઘરમાં લગાવો,તેનાથી લાભ મળશે તે ખાતરીપૂર્વક કહેવાય છે. આ સાથે દરરોજ શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરો.કહેવાય છે કે જો મંગળવારથી શરૂ કરીને દરરોજ ૪૦ દિવસ સુધી ઉઘાડાપગું બજરંગબલીના મંદિરમાં જવું અને તેમને લાલ ગુલાબ ચઢાવવું તો તમામ દુ:ખો દૂર થાય છે. શક્ય છે કે દર શનિવારે શનિદેવના મંદિરે દર્શન કરીને તેમની પૂજા કરો.

IMAGE SOURCE

૩. નોકરીમાં આવતી બધી સમસ્યાઓથી બચવા માટે ઘરમાં ગણેશજીની તસવીર લગાવો. ધ્યાન રાખો કે ચિત્રમાં ભગવાન ગણેશની સુંઢ જમણી અને વળેલી હોવી જોઈએ. આ ઉપરાંત સાત જુદા જુદા પ્રકારના અનાજને ભેગા કરીને પક્ષીઓને ખવડાવો.

નોકરીમાં આવતી સમસ્યાઓ કે મુશ્કેલીઓને દૂર કરવા માટે તુલસીમાં પાણી ચઢાવવું ખૂબ જ સરળ ઉપાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિતપણે માતા તુલસીને જળ ચઢાવો. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી નિયમિત રૂપથી એવું કરે છે તો તેની નોકરીમાં આવી રહેલી મુશ્કેલી સમાપ્ત થઇ જાય છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…
Entertainment

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..
Entertainment

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!
Entertainment

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…
Entertainment

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: