• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

જો કિન્નર ના હાથે થી આપવામા આવે આ એક વસ્તુ તો તમે રાતોરાત બની શકો છો ધનવાન, જાણો કઈ વસ્તુ તેમના પાસે થી માંગી લેવી?

in Religion
જો કિન્નર ના હાથે થી આપવામા આવે આ એક વસ્તુ તો તમે રાતોરાત બની શકો છો ધનવાન, જાણો કઈ વસ્તુ તેમના પાસે થી માંગી લેવી?

મિત્રો, દરેક વ્યક્તિને નાણાની આવશ્યકતા હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે નાણા ના હોય તો તમારુ જીવન દુ:ખદાયી બને છે. જ્યારે લોકો આર્થિક નાણાભીડની સમસ્યાથી પીડાય છે ત્યારે તે લોન લઈને પોતાની જીવનશૈલી બદલવાની ફરજ પાડે છે પરંતુ, જો તમે નાણાકીય કટોકટીની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આજે અમે તમને અમુક એવા ઉપાયો વિશે જણાવીશુ કે જે તમને અઢળક ધન અને સંપતિના માલિક બનાવે છે.

અક્ષત ચોખા :

જો તમે લક્ષ્મી પૂજનમા વપરાયેલા ચોખામાંથી ફક્ત ૨૫ ચોખાના દાણાને કાગળ અથવા કાપડના ટુકડામા બાંધીને તમારા પર્સમા રાખો તો તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. તમારે ક્યારેય પણ નાણાકીય સંઘર્ષનો સામનો કરવો પડતો નથી. જ્યોતિષશાશ્ત્રીઓ દ્વારા એવુ માનવામા આવે છે કે, આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને તમે આર્થિક રીતે મજબુત બનો છો.

પીપળાના પાન :

જો તમે પીપળાના પાંદડા પર કેસરીથી શ્રી લખો છો અને ત્યારબાદ તેને કોઈ જગ્યાએ છુપાવશો અને અમુક સમયના અંતરે તેને બદલતા રહેશો તો તમારે ક્યારેય પણ નાણાકીય અછતનો સામનો કરવો પડશે નહિ.

૧ રૂપિયાનો સિક્કો :

એવુ માનવામા આવે છે કે, જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાથી પીડાય છે તો તેણે કિન્નર પાસેથી ફક્ત ૧ રૂપિયાનો સિક્કો માંગવો. જો તે ખુશ થઈને તમને ૧ રૂપિયાનો સિક્કો આપી દે છે તો પછી તેની પૂજા કરો અને તેને તમારા પર્સ અથવા તિજોરીમા રાખો. આમ, કરવાથી તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે અને તમારા ઘરમા સુખ-સમૃદ્ધિ નો વાસ થશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: