• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Rashifal:- જાણો આજે ધનતેરસ ના દિવસે તમારો દિવસ કેવો રહેશે, આ રાશી ઓ માટે છે સારા સમાચાર…

in Religion
Rashifal:- જાણો આજે ધનતેરસ ના દિવસે તમારો દિવસ કેવો રહેશે, આ રાશી ઓ માટે છે સારા સમાચાર…

તારીખ 13 નવેમ્બર 2020, શુક્રવારના દિવસે કન્યા રાશિના લોકોએ કાર્યક્ષેત્રમાં થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા નિશ્ચિતપણે વધશે. અધિકારીઓ સાથેના તમારા સંબંધો સુધરશે. સરકારી સન્માન મળશે. રોકાણના દરવાજા ખુલશે અને આવકના નવા સ્રોત ઉપલબ્ધ થશે. વિદેશ તરફથી તમને સારા સમાચાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરશો.

મેષ

મહત્વકાંક્ષી લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમારી વાણીથી તમને લાભ થશે. દિવાળીના કારણે ધંધાના ક્ષેત્રે પ્રગતિ કરશે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. પારિવારિક સંબંધોમાં તાજગી આવશે અને ઘરની સજાવટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો. કાર્યક્ષેત્રમાં યોજનાથી લાભ થશે. મહેમાનોનું આગમન ખર્ચમાં વધારો કરી શકે છે. નસીબ 86 ટકા સાથ આપશે.

વૃષભ

કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમને વધારાનું કામ આપી શકે છે, જે સફળતાપૂર્વક કરીને તમારી ખ્યાતિ વધશે. વેપારી વર્ગ આ દિવસોમાં વ્યસ્ત રહેશે અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે. ઓફિસમાં તમારી કાર્ય કુશળતાથી તમે દુશ્મનો પર વિજય મેળવશો. ઘર માટે ઉપયોગી કોઈ વસ્તુની ખરીદી કરશો. તમે નવા કપડા પણ લાવી શકો છો. વિવાહિત જીવનમાં સરળ રહેશે, સમાજમાં આદર વધશે. નસીબ 85 ટકા સાથ આપશે.

મિથુન

ભાઈ-બહેનનો સ્નેહ અને લાભ પ્રાપ્ત થશે. પારિવારિક વ્યવસાય વધારવા માટે પરિવારમાં ચર્ચા થશે. પ્રેમ સંબંધમાં ભેટ અને માન મળશે. વેપારી વર્ગ માટે નવી ડીલ ફાયદાકારક રહેશે. તહેવાર પ્રસંગે રાજકીય પ્રવૃત્તિઓમાં થોડી અડચણ આવી શકે છે. રાજ્ય પક્ષના સહયોગથી વ્યાપારી લાભ થશે અને રોકાણ કરવાની તક મળશે. સાંજે કોઈ પણ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છે. નસીબ 87 ટકા સાથ આપશે.

કર્ક

ભાગીદારોને વ્યવસાયમાં સહયોગ મળશે અને નોકરીમાં કોઈ ભેટ મળી શકે છે. સારા કાર્યોમાં રુચિ રહેશે, જેનાથી માનસિક શાંતિ મળશે. તહેવારમાં ધંધામાં અતિશય શ્રમના કારણે થાક લાગી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. માતા-પિતાના આશીર્વાદ મળશે અને આખો પરિવાર સાથે મળીને દિવાળીનો આનંદ માણશે. વિદેશી સંસ્થાની સાથે ભાગીદારીથી લાભ થશે. નસીબ 86 ટકા સાથ આપશે.

સિંહ

સમાજમાં તમારી છબી સુધરશે. દુકાન અને ધંધામાં વૃદ્ધિ થશે અને તમારી મૂડીમાં પણ વધારો થશે. દિવાળી નિમિત્તે તમને મોટો ફાયદો મળશે, જેની ફાયદો આખો પરિવાર સાથે ઉઠાવશે. ઘરની સજાવટ પર ધ્યાન આપશો. તમે આ પ્રસંગે પત્ની અને બાળકો માટે ભેટ લાવી શકો છો. તમારું સામાજિક વર્તુળ વધશે. બહેનના સંબંધની ચિંતા સમાપ્ત થઈ જશે. દૈનિક વેપારીઓને પૈસા મળશે. નસીબ 85 ટકા સાથ આપશે.

કન્યા

તમારે ક્ષેત્રમાં થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા નિશ્ચિતપણે વધશે. અધિકારીઓ સાથેના તમારા સંબંધો સુધરશે. સરકારી સન્માન મળશે. રોકાણના દરવાજા ખુલશે અને આવકના નવા સ્રોત ઉપલબ્ધ થશે. વિદેશ તરફથી તમને સારા સમાચાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરશો. નસીબ 87 ટકા સાથ આપશે.

તુલા

સંસારના સુખમાં વધારો થશે અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી હૃદય ખુશ થશે. તેમજ સંતાનના લગ્નનું ટેન્શન પણ સમાપ્ત થઈ જશે. ક્ષેત્રમાં લાભ થશે અને તમારા કામમાં વધારો થશે. રાજકીય લોકો સાથે સંપર્ક કરવાથી ભવિષ્યના ફાયદાનો માર્ગ મોકળો થશે. રોજગાર ક્ષેત્રે તમને લાભની સાથે સફળતા પણ મળશે. કૌટુંબિક સંપત્તિ મળવાની પ્રબળ સંભાવના છે. દિવાળી નિમિત્તે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નસીબ 86 ટકા સાથ આપશે.

વૃશ્ચિક

આજનો દિવસ પરોપકારમાં વિતાવશો અને અન્યની મદદ કરીને આત્મસંતોષ મળશે. દાન-પુણ્યના કાર્યોમાં રુચિ વધશે. ઓફિસમાં તમારા અધિકારોમાં વધારો થતા તમારા સાથીઓનો મૂડ બગડી શકે છે. સખત મહેનત અને ધૈર્યની મદદથી કૌટુંબિક સમસ્યાઓનો અંત આવશે. સફળતા માટે વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડી શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. નસીબ 85 ટકા સાથ આપશે.

ધન

આજનો દિવસ મિશ્રિત ફળ આપશે. પરિવારમાં તમારી આસપાસનું વાતાવરણ વિપરિત થઈ શકે છે. પરંતુ ધૈર્ય અને હળવા વર્તનથી તમે વાતાવરણ સારુ કરી શકશો. પ્રિય વ્યક્તિને મદદ કરવાના કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ પ્રકારના લેવડ-દેવડના વ્યવહારને ટાળો. નહીં તો પૈસા ફસાઈ શકે છે. લવ લાઈફ માનસિક તણાવમાં વધારો કરી શકે છે. રાજકીય ક્ષેત્રે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. નસીબ 80 ટકા સાથ આપશે.

મકર

આજે કોઈ નવી ડીલથી પૈસામાં લાભ થશે. પરંતુ ઘરમાં સભ્યની તબિયત અચાનક બગડતા ટેન્શન પેદા કરી શકે છે. વાહન ચલાવતા સમયે કોઈપણ પ્રકારના ટેન્શનને વધવા દેશો નહીં. વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવાની તક મળશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત રહેશે. ક્ષેત્રમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને દિવાળીની તૈયારીઓ પૂર્ણ કરો. લવ લાઇફમાં વાણીના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. નસીબ 82 ટકા સાથ આપશે.

કુંભ

દિવાળી નિમિત્તે મોટા લોકોને મળવાથી હૃદય ખુશ થશે. રોજગાર ક્ષેત્રે સન્માન પ્રાપ્ત કરશો. રચનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે. ઘરે તહેવાર હોવાથી ખુશીનું વાતાવરણ રહેશે. ઘરના સૌથી નાના સભ્ય સાથે સારો સમય પસાર કરો. તમારા ભાઈ-બહેનોના સહયોગથી તમારા બધા કાર્ય સફળ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાંજના સમયે ઘરની સજાવટ પર ધ્યાન આપશો અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. નસીબ 87 ટકા સાથ આપશે.

મીન

દિવાળી પર નવી ડીલથી વેપારીઓને લાભ થશે. કોઈ ઓળખાણ દ્વારા સરકારી કામ પૂર્ણ થશે. કોર્ટના કિસ્સામાં તમે જીતી શકશો અને આ ઉત્સવ તમારા માટે ખુશી લાવશે. માતાપિતા સાથેના સંબંધો સુધરશે અને તેમના માટે ભેટ પણ લાવી શકો છે. બાળક સંબંધિત કેટલીક ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. તમારા પ્રોજેક્ટનું કામ પૂર્ણ થશે, જેથી તમારા પ્રમોશનના યોગ છે. મહેમાનોના આગમન સાથે પૈસા ખર્ચ થઈ શકે છે. નસીબ 85 ટકા સાથ આપશે. – આચાર્ય કૃષ્ણદત્ત શર્મા

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: