• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

દિવાળી 2020માં આ છે પૂજાના શુભ મુહૂર્ત, થઈ રહ્યો છે 3 ગ્રહોનો દુર્લભ સંયોગ, જોવા મળશે 499 વર્ષ પછી પહેલી વખત આવું

in Religion

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દિવાળી 14 નવેમ્બરના રોજ આવી રહી છે.

image source

જો કે દિવાળી પૂજાનું એક વિશેષ મહત્વ છે, પરંતુ આ વર્ષે ત્રણ ગ્રહોનું દુર્લભ સંયોજન તેને વધુ વિશેષ બનાવે છે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, દિવાળી પર ગુરુ ગ્રહ પોતાની સ્વરાશી ધનુ અને શનિ પોતાની સ્વરાશી મકરમાં રહેશે. જ્યારે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં રહેશે.

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપાવલી પર ત્રણ ગ્રહોનું આ દુર્લભ સંયોજન 2020 પહેલા 1521માં બનાવવામાં આવ્યું હતું. આ કિસ્સામાં આ સંયોગ 499 વર્ષ પછી જોવા મળી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને શનિને નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે અસકારક ગ્રહો માનવામાં આવ્યાં છે. આવી સ્થિતિમાં દિવાળી પર આ બંને ગ્રહો પોતાની સ્વરાશીમાં રહીને પૈસા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભારે સફળતા મેળવવાના યોગ બનાવે છે.

દિવાળી 2020 શુભ પુજનના મુહૂર્ત

image source

લક્ષ્મીપૂજા મુહૂર્ત: 14 નવેમ્બરના રોજ સાંજે 5.28 થી સાંજે 7.24 સુધી.

પ્રદોષ કાલ મુહૂર્ત: 14 નવેમ્બરની સાંજે 5 વાગીને 28 મિનિટથી 8 વાગ્યા સુધી

વૃષભ કાલ મુહૂર્ત: 14 નવેમ્બરની સાંજે 5 વાગ્યે 28 મિનિટથી સાંજે 7 વાગીને 24 મિનિટ સુધી

ચોઘડિયા મુહૂર્તમાં લક્ષ્મીપૂજન કરો

image source

બપોરે લક્ષ્મી પૂજા મુહૂર્ત – 14 નવેમ્બરના બપોરે 02: 17 થી સાંજના 04 વાગીને 07 મિનિટ સુધી.

સાંજે લક્ષ્મી પૂજા મુહૂર્ત- 14 નવેમ્બરની સાંજે 5:28થી સાંજના 7 વાગીને 7 મિનિટ સુધી

રાત્રે લક્ષ્મીપૂજા મુહૂર્ત – 14 નવેમ્બરની રાત્રે 08:47 થી રાત્રે 01: 45 સુધી.

સવારે લક્ષ્મી પૂજા મુહૂર્ત – 15 નવેમ્બરના રોજ 05 વાગીને 04 મિનિટથી 06 વાગ્યાની 06 મિનિટ સુધી.

દિવાળીનું મહત્વ-

image source

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવ્યા પછી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા. ત્યારે અયોધ્યાના દરેક ઘરને દીવડાઓ અને રોશનીથી રોશન કરવામાં આવ્યા હતા. ભગવાન રામના ઘરે પરત ફરવાની ખુશીમાં અયોધ્યાવાસીઓએ ઘરને દીવાઓથી શણગાર્યું હતું. બસ ત્યારથી જ દર વર્ષે દિવાળી અથવા દિવાળીનો તહેવાર કાર્તિક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: