• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ડેન્ગ્યુ: કેટલાક રાજ્યોમાં બગડી રહી પરિસ્થિતિ, કેન્દ્ર સરકારે નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોકલી કેન્દ્રીય ટીમ

in Health
ડેન્ગ્યુ: કેટલાક રાજ્યોમાં બગડી રહી પરિસ્થિતિ, કેન્દ્ર સરકારે નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોકલી કેન્દ્રીય ટીમ

કોરોના બાદ હવે ડેન્ગ્યૂનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે ઘણા રાજ્યોમાં ડેન્ગ્યૂને કાબૂ કરવુ મુશ્કેલ થઈ રહ્યુ છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રીય ટીમને રવાના કર્યા છે. વિશેષજ્ઞોની આ ટીમ રાજ્યની ટીમને તકનીકિ માર્ગદર્શન પ્રદાન કરશે. આ માટે આ નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ સચિવને પત્ર પણ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર દ્વારા ડેન્ગ્યૂની રોકથામ માટે વિશેષજ્ઞોનુ દળ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દળમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને મચ્છરજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના અધિકારી સામેલ છે.

આ રાજ્યોમાં મોકલાયુ કેન્દ્રીય દળ

કેન્દ્ર સરકારે વિશેષજ્ઞ ટીમ માટે એવા રાજ્યોની ચૂંટણી કરી છે, જ્યાં ડેન્ગ્યૂ કાબૂથી બહાર થઈ ગયો છે. આ રાજ્યોમાં હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર સામેલ છે. આ તમામ જગ્યાએ ડેન્ગ્યૂના ઘણા કેસ સામે આવી રહ્યા છે.

દિલ્હીમાં ચાર વર્ષમાં સૌથી વધારે દર્દી

દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધી 1530 ડેન્ગ્યૂના કેસ સામે આવ્યા છે. જેમાંથી 1200 કેસ તો માત્ર ઓક્ટોબરમાં જ સામે આવ્યા છે, જે ગયા ચાર વર્ષમાં સૌથી વધારે છે. આ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય સચિવને નિર્દેશ આપ્યા હતા કે જે રાજ્યોમાં ડેન્ગ્યૂનો પ્રકોપ વધારે છે ત્યાં કેન્દ્રીય ટીમ મોકલવામાં આવે.

અહીં પણ બેકાબૂ પરિસ્થિતિ

મહારાષ્ટ્રના પૂણેમાં ઓક્ટોબરમાં 168 ડેન્ગ્યૂના કેસ સામે આવ્યા છે. સપ્ટેમ્બરમાં 192 દર્દીની પુષ્ટિ થઈ હતી. ચંદીગઢમાં અત્યાર સુધી 33 લોકો ડેન્ગ્યૂથી પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 1000થી વધારે દર્દીની પુષ્ટિ થઈ છે. આને 68 ટકા કેસ ઓક્ટોબરમાં સામે આવ્યા છે

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

શું તમે બેસી ને જ્યારે ઉભા થાઓ ત્યારે તમારા હાડકા માંથી કટ કટ અવાજ આવે છે તો ચાલુ કરી દો આ ઉપાય
Health

શું તમે બેસી ને જ્યારે ઉભા થાઓ ત્યારે તમારા હાડકા માંથી કટ કટ અવાજ આવે છે તો ચાલુ કરી દો આ ઉપાય

કેલ્શિયમની ગોળીઓ લેવાની જરૂર નથી આટલું ખાવાનું રાખજો હાડકા નબળા પડશે નહિ હાથ-પગના દુઃખાવા થશે નહીં.
Health

કેલ્શિયમની ગોળીઓ લેવાની જરૂર નથી આટલું ખાવાનું રાખજો હાડકા નબળા પડશે નહિ હાથ-પગના દુઃખાવા થશે નહીં.

શુ તમારે વિટામિન B12 ની ઊણપ છે ? આ ઘરેલું ઉપાય અપનાવો વિટામિન B12 વધારો
Health

શુ તમારે વિટામિન B12 ની ઊણપ છે ? આ ઘરેલું ઉપાય અપનાવો વિટામિન B12 વધારો

બીપી, ડાયાબિટીસ,કોઢ, પેટના રોગ જીવનભર ગાયબ, 5 વર્ષથી ડાયાબિટીસ ની દવા લેતા હોય તેને પણ માત્ર 10 દિવસમાં થશે રાહત, દરેક લોકો સુધી પહોચાડો
Health

બીપી, ડાયાબિટીસ,કોઢ, પેટના રોગ જીવનભર ગાયબ, 5 વર્ષથી ડાયાબિટીસ ની દવા લેતા હોય તેને પણ માત્ર 10 દિવસમાં થશે રાહત, દરેક લોકો સુધી પહોચાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: