• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, શ્વાસના રોગીઓ પર કોઈ વેક્સીન 100% કારગર નથી

in India
COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, શ્વાસના રોગીઓ પર કોઈ વેક્સીન 100% કારગર નથી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના મામલાની સંખ્યા 55 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ તો દેશમાં 3 કંપનીઓ વેક્સીન વિકસિત કીર રહી છે. 3 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના અલગ-અલગ સ્ટેજ પર છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોરોનાની વેક્સીન લોકોને ક્યાં સુધીમાં મળશે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવ (Balram Bhargava)નું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત શ્વાસના રોગીઓ પર કોઈ પણ વેક્સીન (Covid-19 Vaccine) 100 ટકા કારગર ન થઈ શકે. જોકે ભાર્ગવે એવું પણ કહ્યું કે આવા દર્દીઓ માટે વેક્સીનને મહત્તમ કારગર બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે.

ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવ મુજબ, કોઈ પણ વેક્સીન કોરોના વાયરસથી સંક્રમિત શ્વાસના દર્દીઓને 100 ટકા સુરક્ષિત ન કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે કોઈ પણ વેક્સીનમાં ત્રણ ચીજો હોવી જોઈએ- સુરક્ષા, ઇમ્યૂનિટી વધારવાની ક્ષમતા અને તેનું કારગર હોવું. તેથી હું જણાવી દઉં કે એવા લોકો જે શ્વાસની બીમારી (Respiratory Diseases)થી પીડાઈ રહ્યા છે, તેમના માટે વેક્સીન પૂરી રીતે કામ નહીં કરી શકે.

ભાર્ગવે વધુમાં કહ્યું કે, જોકે WHOએ એવું પણ કહ્યું છે કે 50 ટકા કારગર હોવા પર પણ વેક્સીનને સ્વીકાર કરવામાં આવી શકે છે. આમ આપણે 100 ટકાના ટાર્ગેટને લઈને ચાલી રહ્યા છીએ. પરંતુ આ 50થી 100 ટકાની વચ્ચે જ રહેશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: