• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ચકલા વેલણ સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ છે ખુબ જ કામની, જે માનવામાં આવે છે શુભ

in Religion
ચકલા વેલણ સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ છે ખુબ જ કામની, જે માનવામાં આવે છે શુભ

મહિલાઓને આદર સાથેનું સન્માન સમાજમાં આપ્યું છે.  મહિલાઓ ને ઘરની લક્ષ્મી તો રસોઈઘર ને લક્ષ્મીનો નીવાસ સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્ત્રીઓને રસોઈ ઘરની સાફ સફાઈ જ નહીં, પરંતુ તેની સાથે સંબંધિત વાસ્તુ ટિપ્સ પણ જાણવી જોઈએ. આમ તો રસોઈ ની દરેક વસ્તુ મહત્વ રાખે છે, પરંતુ ચકલા વેલણ રાહુ નું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં, તેને યોગ્ય સ્થાને અને યોગ્ય રીતે રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો અમે તમને આને લગતી કેટલીક એવી વાતો જણાવીએ …

ચકલા વેલણ ની સાફ સફાઈ

રાત્રે સૂતા પહેલા ચકલા વેલણ સારી રીતે ધોઈને મુકવા ન ભૂલશો.  કેટલાક લોકો આ ચકલા વેલણને એક કે ૨ દિવસ છોડીને સ્વચ્છ કરે છે. પણ આવુ કરવાથી એક બાજુ આરોગ્યને નુકશાન  થાય છે તો બીજી બાજુ તમારી આ ટેવ તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ ઉભો કરે છે.

ચકલા વેલણમાં અવાજ ન આવે

જયારે પણ રોટલી વણતા જો ચકલા વેલણ અવાજ કરે તો તેનાથી પણ વાસ્તુ દોષ ઉભો થાય છે.   આડણીનુ આ રીતે અવાજ કરવુ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે.

ચકલા વેલણ ને રાખવાની રીત 

વાસ્તુ મુજબ ચકલા-વેલણ સૂકવીને જ રાખવા જોઈએ. ઉપરાંત, તેને ક્યારેય ઊંધું ન રાખો. તેને ક્યારેય લોટના ડ્રમ્સ અથવા વાસણોની વચ્ચે ન મુકો. તેનાથી પૈસાની ખોટ થાય છે. તેને હંમેશાં અલગ અને સૂકું રાખવું જોઈએ.

આ દિવસે ન ખરીદવા ચકલા વેલણ

ચકલા વેલણ ખરીદતી વખતે પણ શુભ મુહૂર્તનુ ધ્યાન રાખો.  જો લાકડીની ચકલા વેલણ ખરીદો છો તો તેને પંચકના દિવસે મંગળવારે અને શનિવારના દિવસે બિલકુલ ન ખરીદશો.  બુધવારનો દિવસ કોઈપણ પ્રકારનો સામાન ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરો કે આ દિવસે જ ચકલા વેલણ ખરીદો.

ક્યાં પ્રકારનું ચકલા વેલણ છે સારું

વાસ્તુ અનુસાર, સ્ટીલ ના ચકલા વેલણ નો ઉપયોગ કરવો સારું માનવામાં આવે છે. ત્યારે લાકડાના વ્હીલ-વેલણથી પરિવારના સ્વાસ્થ્યને અસર થાય છે. એમાં ફૂગ લાગવાનો ભય રહે છે. ઉપરાંત, આ તેલ વધુ શોષી લે છે, જે તમને બીમાર બનાવી શકે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: