• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Rashifal: ભુલથી પણ આ વસ્તુઓને જમીન પર ન રાખશો, નહીં તો તમે વિચાર્યું પણ નથી તેવું થઈ જશે…

in Religion
Rashifal: ભુલથી પણ આ વસ્તુઓને જમીન પર ન રાખશો, નહીં તો તમે વિચાર્યું પણ નથી તેવું થઈ જશે…

વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં નોકરી, બિઝનેસ ઉપરાંત પૂજા-પાઠની વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા પાઠને લગતા એવા નિયમ જણાવવામાં આવ્યાં છે જેનું પાલન કરવુ શુભ ફળદાયી હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા-પાઠ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે.

Today Gujarati Rashifal

શિવલિંગ અથવા શાલિગ્રામ.

Shivling

શાસ્ત્રોમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુનુ અને શિવલિંગને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી તેમને ક્યારેય ભૂલથી પણ જમીન પર ના રાખવા જોઇએ. મંદિરની સાફ-સફાઇ દરમિયાન લોકોથી આ ભૂલ થવાની આશંકા રહે છે. તેવામાં સફાઇ કરતી વખતે તેમને કોઇ કપડામાં મુકીને સ્વચ્છ સ્થાન પર રાખવા જોઇએ.

શંખ, ધૂપ. દીપ અને ફુલ.

ભગવત ગીતા અનુસાર, શંખ, દીપ, ધૂપ, યંત્ર, પુષ્પ, તુલસીદળ, કપૂર, ચંદન, જપમાળા વગેરે જેવી પૂજાપાઠની વસ્તુઓને જમીન પર ન રાખવા જોઇએ. કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુઓનો પ્રયોગ પૂજામાં કરવામાં આવે છે. તેથી તેમને ક્યારેય જમીન પર સીધા ન મુકવા જોઇએ.

રત્ન.

શાસ્ત્રો અનુસાર, મોતી, હીરા અને સોના જેવા બહુમૂલ્ય રત્નને ક્યારેય સીધા જમીન પર ન મુકવા જોઇએ. કહેવાય છે કે ધાતુનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે હોય છે. તેવામાં તેને સીધા જ જમીન પર મુકવા અશુભ માનવામાં આવે છે. જો તમારી પાસે તેને લગતુ કોઇપણ ઘરેણુ હોય તો તેને સીધુ જમીન પર ન મુકવુ જોઇએ.

છીપ.

કહેવામાં આવે છે કે છીપની ઉત્પત્તિ સમુદ્રમાં થવાના કારણે તેને સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે. આ કારણે સીધા જમીન પર મુકવા ન જોઇએ. મા લક્ષ્મીની પૂજામાં છીપ અને કોડીનું વિશેષ મહત્વ છે. તેથી તેમને જમીન પર ન મુકવા જોઇએ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: