• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

અમેરિકાનો ભારતને દગો : આ કારણે ભારતને પાકિસ્તાન અને સીરિયા સાથે આંતકવાદી દેશોની શ્રેણીમાં મુક્યું

in India
અમેરિકાનો ભારતને દગો : આ કારણે ભારતને પાકિસ્તાન અને સીરિયા સાથે આંતકવાદી દેશોની શ્રેણીમાં મુક્યું

ભારત સાથે દોસ્તીના દાવાઓ કરનાર અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ તેનું કારણ ભારતમાં કોરોના સંકટ, મહિલાને લગતા તથા અન્ય ગુનાહો અને આતંકવાદ બતાવ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નિર્ધારિત કરી છે. જેને સૌથી ખરાબ માનવામાં આવે છે.

  • અમેરિકાએ ભારતની યાત્રા માટે સૌથી ખરાબ માનવામાં આવતું રેટિંગ નિર્ધારીત કર્યુ
  • અમેરિકાએ આ માટે કોરોના, ભારતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને આતંકવાદને જવાબદાર ગણાવ્યો
  • અમેરિકાએ ભારતને યાત્રા માટે પાકિસ્તાન, સિરીયા અને યમનની શ્રેણીમાં મૂક્યુ

આ શ્રેણીમાં ભારત સિવાય યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદનું કેન્દ્ર પાકિસ્તાન, ઇરાન, ઇરાક અને યમન સામેલ છે. જેને લઇને ઇન્ડિયન ટૂરિઝમ અન્ડ હોસ્પિટલ સંઘે (FAITH)ભારત સરકાર પાસે ગુહાર લગાવી છે કે તે અમેરિકા સરકારને ટ્રાવેલ એડવાઇઝરી બદલવા દબાણ કરે.

ફેથે કહ્યું કે સરકાર તેને પ્રાથમિકતાના આધાર પર ઉઠાવે જેથી દેશ વિશે બનતી નકારાત્મક ઇમેજને રોકી શકાશે. ભારતમાં પર્યટન ઉદ્યોગ માટે અમેરિકી પ્રવાસી દરેક મોસમમાં ખુબ જ અહમ રહ્યાં છે. અમેરિકાથી આવનારા પ્રવાસીઓ અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે સમય ભારતમાં રહે છે.

જો અમેરિકા સરકાર ભારતના પક્ષમાં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરે છે તો તે ભારતમાં યાત્રાને લઇને એક સારો માહોલ બનાવશે. જેનાથી પર્યટન ઉદ્યોગને મોટી રાહત મળશે. આ એડવાઇઝરીમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસના કારણે સીમાને બંધ કરવામાં આવી શકે છે અને એરપોર્ટને પણ બંધ કરવામાં આવી શકે છે. યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.

23 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સીરિયા, યમન, ઈરાન અને ઈરાક જેવા હિંસાગ્રસ્ત દેશોનો સમાવેશ થયો છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: