• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

અયોધ્યા: 135 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થયો – CM યોગી આદિત્યનાથ

in India
અયોધ્યા: 135 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થયો – CM યોગી આદિત્યનાથ

કોસલા , તા. 05 ઓગસ્ટ 2020 બુધવાર

રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા. યોગી આદિત્યનાથે કહ્યુ કે પાંચ સદી બાદ આજે 135 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. દેશમાં લોકતાંત્રિક રીતથી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

સીએમ યોગીએ કહ્યુ કે આ ઘડીની પ્રતીક્ષામાં કેટલીય પેઢીઓ પસાર થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબુઝ અને પ્રયાસોના કારણે આજે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે તેની સિદ્ધિ થઈ રહી છે.

સીએમ યોગીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંકલ્પ 6 વર્ષ પહેલા લઈને ચાલ્યા હતા તે આજે પૂરો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની લોકતાંત્રિક શક્તિ અને અહીંની ન્યાયપાલિકાએ દુનિયાને બતાવી દીધુ છે કે વિવાદના મુદ્દાને શાંતિપૂર્વક, લોકતાંત્રિક અને બંધારણીય રીતે ઉકેલી શકાય છે.

સીએમ યોગીએ કહ્યુ કે અવધપુરીનું જે ગૌરવપૂર્ણ સપનુ અમે જોયુ તેનો અહેસાસ આપને પણ થશે. આ માટે અમે જે દીપોત્સવ શરૂ કર્યો આજે તેની સિદ્ધિ થઈ રહી છે. સીએમ યોગીએ કહ્યુ કે મંદિર નિર્માણનુ કાર્ય રામ જન્મભૂમિ ન્યાસ કરશે પરંતુ આ અવધપુરીના ભૌતિક વિકાસ માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ. આ દરમિયાન અમે પ્રયત્ન કરીશુ કે આ નગરની સંસ્કૃતિ વારસાને અકબંધ રાખવામાં આવે.

સીએમ યોગીએ કહ્યુ કે પીએમે અયોધ્યા માટે રામાયણ સર્કિટને મંજૂરી આપી અને આ બાદ અહીં અને આની આસપાસ તમામ ગતિવિધિઓ શરૂ થઈ. સીએમે કહ્યુ કે આજનો દિવસ અમારી માટે ભાવુકતા અને ઉત્સાહનો દિવસ છે. આ દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે સંઘ પ્રમુખ પણ અહીં આવ્યા છે. સીએમે આ અવસર પર તમામ ધર્માચાર્યો અને સંતો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: