• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

અબ્દુલ બની ગયો રાજેશ, 3 લગ્ન પછી પણ ભગાડી યુવતી, ધર્મ પરિવર્તન કરાવીને પછી…

in Gujarat
અબ્દુલ બની ગયો રાજેશ, 3 લગ્ન પછી પણ ભગાડી યુવતી, ધર્મ પરિવર્તન કરાવીને પછી…

દેશભરમાં લગ્નને નામે થતી દગાખોરી, બળાત્કાર જેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હવે આમાં લવ જેહાદના કિસ્સા પણ સામે આવતા રહ્યા છે. હમીપૂરાની એક ઘટના તેનું તાજું ઉદાહરણ છે. અહીંયા એક મહિલા ચાર વર્ષ પહેલા ઘરથી ગાયબ થયેલ હતી. પછી એક દિવસ તે પરત આવી ગઈ અને આવી તો તેના ખોળામાં એક બાળક હતું. આટલું જ નહિ મહિલાએ ધર્મપરિવર્તન પણ કર્યું હતું. તે લવ જેહાદનો શિકાર થઇ ગઈ હતી. જયારે તેણે પોતાની આપવીતી પરિવાર અને પોલીસને જાણવી તો બધા જ હેરાન થઇ ગયા હતા.

હકીકતમાં, જિલ્લાના મૌદહા કોતવાલીમાં ચાર વર્ષ પહેલા એક બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેના પરિવારજનોએ પણ પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ અને પરિવાર બંને આ ચાર વર્ષથી બાળકીને શોધી શક્યા ન હતા. હાલમાં જ યુવતી અચાનક પોતાના ઘરે પરત ફરી હતી. આ વખતે તેની સાથે એક પુત્ર પણ હતો.

યુવતી જણાવે છે કે રાજેશ યાદવ નામના એક યુવકે તેને પ્રેમમાં ફસાવી અને પછી લખનઉ લઈ ગયો હતો. જો કે યુવક સાથે ભાગ્યા પછી તેને ખબર પડે છે કે રાજેશ યાદવઉ સાચું નામ અબ્દુલ મુબીન છે. અબ્દુલએ તેને પોતાનું નામ ખોટું કહ્યું હતું. તે યુવતીને બલરામપુર લઇ ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા.

હદ તો ત્યારે થઈ જ્યારે તેણે બળજબરીથી યુવતીનો ધર્મ બદલી નાખ્યો. તેણે છોકરીનું નામ બદલીને આયેશા મુબીન રાખ્યું. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આરોપી તેમની પુત્રીને અન્ય કોઈ વ્યક્તિને વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, યુવતી કોઈક રીતે તેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી. યુવતીએ એ પણ ખુલાસો કર્યો કે આરોપી યુવકના ત્રણ વખત લગ્ન થઈ ચૂક્યા છે.

પીડિતાની આપવીતી સાંભળીને પછી ઘરના લોકો બજરંગ દળના કાર્યકર્તા તેને એસપી પાસે લઇ ગયા અને બધી વાત કરી. બજરંગદળના નેતા આશિષ સિંહ પીડિતા અને પરિજનોને એસપી ઓફિસ લઈને જાય છે. એસપી કમલેશ દીક્ષિતએ આ કિસ્સાની ગંભીરતા જોઈ તેમનેમૌહદ પોલીસ ને એફઆરઆઇ નોંધવા માટે આદેશ આપ્યો. અત્યારે પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. સાથે પીડિતાનું નિવેદન પણ લઇ લીધું છે અને આ અઢાર પર કેસ આગળ વધાર્યો છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.
Gujarat

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: