• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

આ પ્રકારની સલાહ આપવાવાળા લોકોથી રહો દૂર, બરબાદ કરી શકે છે તમારી ખુશહાલ જિંદગીને

in Other
આ પ્રકારની સલાહ આપવાવાળા લોકોથી રહો દૂર, બરબાદ કરી શકે છે તમારી ખુશહાલ જિંદગીને

જ્યારે તમે રિલેશનશિપમાં હોવ છો તો સંબંધ મજબૂત બનાવવા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહો છો. એકબીજા પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવા માટે દરેક સંભવ કોશિશ કરતા રહો છો. પરંતુ જ્યારે સંબંધમાં સમસ્યા આવવા લાગે છે તો સમાધાન માટે મિત્ર કે સંબંધીઓની સલાહ લેવા લાગો છો. ઘણીવાર તો લોકો સાચી સલાહ આપે છે પરંતુ અમુક લોકોની ખોટી સલાહથી તમારી સમસ્યા ઉકેલવાની જગ્યાએ બગડવા લાગે છે.

તે કહેવું બિલકુલ ખોટું રહેશે કે લોકો જાણી જોઈને તમને ખોટી સલાહ આપે છે. બની શકે છે કે સંબંધમાં મામલામાં તેમનો અનુભવ ઓછો હોય કે પછી તે પોતાના અનુભવના આધારે તમને સલાહ આપી રહ્યા હોય. તેથી તેમની બધી સલાહ આંખ બંધ કરીને માની ના લેવી જોઈએ. તેવામાં જરૂરિયાત રહે છે કે તમે ઓળખો કે કઈ સલાહ તમારા માટે સાચી છે અને કઈ ખોટી. તો ચાલો વાત કરી લઈએ તેના વિશે.

રિલેશનશિપમાં રુલ્સ

રિલેશનશિપ ક્યારેય પણ ટર્મ્સ એન્ડ કંડીશન પર ચાલી શકતી નથી. રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસનું હોવું ખૂબ જ મહત્વ રાખે છે. અહીંયાં એકબીજાની સાથે કોઈ કોમ્પિટિશન હોતું નથી તેથી સંબંધમાં રૂલ્સ બનાવવાના છોડી દેવા જોઈએ. જો તમને કોઈ એવી સલાહ આપે છે કે તમારે પોતાના પાર્ટનરને રૂલ્સ ફોલ્લો કરાવવા જોઈએ તો તમારે આ સલાહને તરત જ ઇગ્નોર કરી દેવી જોઈએ.

બ્રેકઅપ બાદ નવા સાથીની તલાશ

જો તમારું કોઈ કારણવશ બ્રેકઅપ થઈ ગયું હોય તો લોકો ઘણીવાર નવા પાર્ટનરની શોધ કરવાની સલાહ આપવા લાગે છે પરંતુ તે યોગ્ય નથી કારણ કે બ્રેકઅપ બાદ તમારે માનસિક રીતે થોડું સ્થિર થવાની જરૂરિયાત હોય છે. તમને જેમની સાથે પ્રેમ હોય તે લોકોની સાથે થોડો સમય પસાર કરવો જોઈએ તેથી બ્રેકઅપ બાદ એક રિલેશનશિપમાંથી તરત જ બીજી રિલેશનશિપમાં જવાથી બચવું જોઈએ. લોકોની આ પ્રકારની સલાહને તમારે ઇગ્નોર કરવી જોઈએ.

લગ્ન માટે ફોર્સ કરવું

જ્યારે તમે રિલેશનશિપમાં હોવ છો તો લોકો તમને ઘણીવાર પૂછતાં હોય છે કે તમે લગ્ન ક્યારે કરી રહ્યા છો, આ વાતને સાંભળીને તમે પોતાના પાર્ટનર પર લગ્ન માટે દબાણ કરવા લાગો છો પરંતુ આ પ્રકારની સલાહને જરાપણ સીરીયસ ના લેવી જોઈએ. દરેક વાત કરવાનો એક સાચો સમય છે. આ વાતને સમય પહેલા કરવાથી તમારો સંબંધ ખરાબ થઈ શકે છે. આવી સલાહ આપવાવાળાથી દૂર રહેવું જોઈએ.

પ્રપોઝ કરનારને હા કહેવામાં મોડું કરવું

અમુક લોકો કહે છે કે કોઈપણ પ્રપોઝલને તરત જ હા પાડવી ના જોઈએ. થોડો સમય લઈને હા કહેવા પર તમારું મહત્વ જળવાઈ રહે છે પરંતુ આ વાત બિલકુલ પણ ખોટી છે. જો પ્રપોઝ કરનાર વ્યક્તિ તમને પણ પસંદ હોય તો તેને તમારી વાત જણાવી દેવી જોઈએ અને વધારે સમય ના લેવો જોઈએ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…
Entertainment

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..
Entertainment

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!
Entertainment

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…
Entertainment

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: